સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?

મધ્યપ્રદેશમાં રાજનીતિક હોળી રમાઈ રહી છે. આ હોળીની શરૂઆત જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત સાથે કરી છે. સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે સિંધિયા બુધવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપની સદસ્યતા સિંધિયા લઈ શકે છે. Facebook પર […]

સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:08 PM

મધ્યપ્રદેશમાં રાજનીતિક હોળી રમાઈ રહી છે. આ હોળીની શરૂઆત જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત સાથે કરી છે. સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે સિંધિયા બુધવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપની સદસ્યતા સિંધિયા લઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

jyotiraditya-scindia-resignation-kamal-nath-minister-mla-expulsion

આ પણ વાંચો :   કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કમલનાથે રાજ્યપાલને લખ્યો પત્ર સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ 22 ધારાસભ્યોમાં 6 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેને તાત્કાલિક પોતાના પદથી હટાવવા માટે કમલનાથ સરકારે રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં મંત્રી ઈમરતી દેવી, તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદીયા, પદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરીનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજીનામું આપવાથી સિંધિયાને શું ફાયદો? સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે સિંધિયાને કમલનાથ સરકારે રાજ્યસભા મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાજુ ભાજપમાં સિંધિયાને રાજ્યસભા જવાનો મોકો મળી શકે છે અને તેને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે. આ અંગે કોઈ સ્પષ્ટતા હાલ થઈ શકી નથી પણ એટલું સ્પષ્ટ છે કે જો સિંધિયા સમર્થક ધારાસભ્યો રાજીનામું પરત ના ખેંચે તો કોંગ્રેસની સરકાર ચાલી શકશે નહીં. સિંધિયા બુધવારના રોજ શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">