સબરીમાલા વિવાદ: 60 અરજી અંગે સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ કરશે સુનાવણી, કોર્ટે આપી આ તારીખ

સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

સબરીમાલા વિવાદ: 60 અરજી અંગે સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ કરશે સુનાવણી, કોર્ટે આપી આ તારીખ
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 3:51 PM

સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચો :   IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

ક્યાં ક્યાં જજ કરાયા ખંડપીઠમાં સામેલ ન્યાયધીશ આર ભાનુમતિ, અશોક ભૂષણ, એલએન રાવ, એમએમ શાંતાગૌડર, એસએ નઝીર, આરએસ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાંત સામેલ છે. ઉલ્લેખનીય છે કે 2019માં સુપ્રીમ કોર્ટે 7 ન્યાયધીશની એક ખંડપીઠ બનાવી હતી. જો કે 13 ડિસેમ્બર, 2019ના રોજ કોર્ટે એવું કહ્યું કે આ મામલા માટે એક મોટી ખંડપીઠની રચના કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સબરીમાલા વિવાદને લઈને અંદાજે 60 જેટલી અરજીઓ કોર્ટ સામે દાખલ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ કેસની વધારે સુનાવણી 13 જાન્યુઆરી, 2020ના દિવસે થવા જઈ રહી છે. અદાલતની આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ પણ સામેલ છે. આ કેસને લઈને કોઈ હિંસા અમે ઈચ્છતા નથી એવી ટિપ્પણી પણ કોર્ટે કરી હતી. આ સિવાય કોર્ટે બે મહિલાઓને સુરક્ષા આપવા માટે પણ આદેશ કર્યો હતો. જેમાં બિંદુ અમ્મિની અને રેહના ફાતિમાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સબરીમાલા મંદિરમાં અમુક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે અને તે મુદો કોર્ટ સુધી પહોંચ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">