વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ રજુ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ રૂ.13,000 કરોડનું પ્રીમિયમ ભર્યું તેની સામે ખેડૂતોને રૂ.56,000 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારી પ્રાથમિકતા છે. MSP પર વાત કરતાં કહ્યું કે પહેલા MSP દ્વારા 70 લાખ ટન ખરીદી થતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 9:54 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ રજુ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ રૂ.13,000 કરોડનું પ્રીમિયમ ભર્યું તેની સામે ખેડૂતોને રૂ.56,000 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારી પ્રાથમિકતા છે. MSP પર વાત કરતાં કહ્યું કે પહેલા MSP દ્વારા 70 લાખ ટન ખરીદી થતી હતી જે આજે 100 લાખ ટન સુધી પહોચી છે. આજે ટેકનોલોજીના યુગમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ ઓનલાઈન ઈ-નામ દ્વારા કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2110, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">