જમ્મુ કાશ્મીરમાંથી વધુ 4 નેતાને છોડવામાં આવ્યા, ઘાટીમાં શરુ થશે નવી રાજનીતિ?

જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ફરીથી 4 નેતાને કાશ્મીરના પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉપદ્રવના થાય તે માટે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે જેમાં ટોપના લીડર્સનો પણ સમાવેશ થાય છે. Facebook […]

જમ્મુ કાશ્મીરમાંથી વધુ 4 નેતાને છોડવામાં આવ્યા, ઘાટીમાં શરુ થશે નવી રાજનીતિ?
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 11:15 AM

જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ફરીથી 4 નેતાને કાશ્મીરના પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉપદ્રવના થાય તે માટે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે જેમાં ટોપના લીડર્સનો પણ સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી અને તે બાદ સુરક્ષાના કારણો આપીને સરકારે સ્થાનિક નેતાઓને નજરકેદ કર્યા છે. જો કે હવે ધીમેધીમે સરકાર નેતાઓને મુક્ત કરી રહી છે. 24થી વધારે નેતાઓ હજુપણ કેદમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કાં તો સરકાર આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.

આ પણ વાંચો :   જાણો અમેરિકાની આર્મીના એ ડ્રોન વિશે જેનો શિકાર ઈરાનના કમાંડર કાસિમ બન્યા!

શ્રીનગરના એમએલએ હોસ્ટેલ ખાતે નજરકેદ છે નેતાઓ

સ્થાનિક રાજનીતિક દળના નેતાઓને નજરકેદ શ્રીનગરમાં રાખવામાં આવ્યા છે. જ્યા નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના મુખ્ય નેતાઓને રાખવામાં આવ્યા છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સામેલ છે. આ સિવાય સજ્જાદ લોન, નઈમ અખ્તર અને શાહ ફૈસલને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ નેતાઓને કરવામાં આવ્યા મુક્ત જમ્મુ કાશ્મીરમા પ્રશાસને પીડીપી પાર્ટીના અશરફ મીર, રફી મીર અને માજિદ પદ્દરને છોડી મુક્યા છે. આ સિવાય પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના હકીમ યાસીનને પણ છોડવામાં આવ્યા છે. આ ચાર નેતાઓ સિવાય પહેલાં પણ પાંચ નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. એવી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે નેતાઓને છોડીને સરકાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.  આ સિવાય એકમંચ પર આવીને નેતાઓ સરકારના નિર્ણયો વિરોધ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">