RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા, જાણો કોણ છે રામલાલ
RSS દ્વારા મોટો ફેરફાર કરાયો છે. RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા છે. રામલાલને RSSના અખિલ ભારતીય સહ પ્રમુખની જવાબદારી સોંપી દેવાઈ છે. તેમની જગ્યાએ બી.સતીષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે […]
RSS દ્વારા મોટો ફેરફાર કરાયો છે. RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા છે. રામલાલને RSSના અખિલ ભારતીય સહ પ્રમુખની જવાબદારી સોંપી દેવાઈ છે. તેમની જગ્યાએ બી.સતીષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે રામલાલ વર્ષ 2006માં ભાજપના સંગઠન મહાસચિવ તરીકે કામગીરી કરી રહ્યા હતા. પરંતુ તેમને નવી જવાબદારી મળ્યા બાદ ભાજપ હવે નવા સંગઠન મંત્રીની નિયુક્તી કરશે. ભાજપમાં સંગઠન મહાસચિવ RSS તરફથી મોકલવામાં આવે છે. કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર સંગઠન મહાસચિવોની નિયુક્તી નાગપુરથી કરાઈ છે. તેમની જવાબદારી સંગઠન સાથે જોડાયેલી કામગીરી કરવાની હોય છે.
તો સાથે RSSની તમામ બેઠકોમાં પણ હાજર રહે છે. ભાજપમાં પાર્ટી અધ્યક્ષ પછી સંગઠન મહાસચિવનું પદ સૌથી વધુ મહત્વનું હોઈ છે.
[yop_poll id=”1″]