રાજસ્થાનના રાજકીય સંગ્રામનું રણ બન્યું ગુજરાત,સોમનાથમાં રહેલા ધારાસભ્યોનું નિવેદન,રાજસ્થાનમાં ભાજપની જ સરકાર બનશે,કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ સરકારને ડુબાડશે
રાજસ્થાનના રાજકીય સંગ્રામનું રણ બન્યું છે ગુજરાત. રાજસ્થાનમાં 14 ઓગસ્ટે ફ્લોર ટેસ્ટ થવાનો છે. પહેલા કોંગ્રેસે ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા અને હવે ભાજપ પોતાના ધારાસભ્યોને બચાવવાના કામે લાગી ગયું છે. રાજસ્થાન ભાજપના 6 જેટલા ધારાસભ્યોએ સોમનાથમાં ધામા નાખ્યા છે. જો કે સોમનાથ આવેલા ધારાસભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પોતાની રીતે જ સોમનાથ મહાદેવના દર્શન કરવા […]
રાજસ્થાનના રાજકીય સંગ્રામનું રણ બન્યું છે ગુજરાત. રાજસ્થાનમાં 14 ઓગસ્ટે ફ્લોર ટેસ્ટ થવાનો છે. પહેલા કોંગ્રેસે ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા અને હવે ભાજપ પોતાના ધારાસભ્યોને બચાવવાના કામે લાગી ગયું છે. રાજસ્થાન ભાજપના 6 જેટલા ધારાસભ્યોએ સોમનાથમાં ધામા નાખ્યા છે. જો કે સોમનાથ આવેલા ધારાસભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પોતાની રીતે જ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં ભાજપની જ સરકાર બનશે તો રાજસ્થાનની કોંગ્રેસની ગેહલોત સરકાર પર પ્રહાર પણ કર્યા અને કહ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ સરકારને ડુબાડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
youtube subsciber
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો