રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરને વેલ્લોર જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં છેલ્લા 28 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે. આ પણ વાંચો: VIDEO: સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાઈ સિન્ડિકેટ સભા, સિન્ડિકેટ સભ્ય દ્વારા પ્રતીક ઉપવાસ પર બેસી કરાયો સભાનો વિરોધ Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' […]

રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરને વેલ્લોર જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 7:15 AM

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં છેલ્લા 28 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે.

આ પણ વાંચો: VIDEO: સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાઈ સિન્ડિકેટ સભા, સિન્ડિકેટ સભ્ય દ્વારા પ્રતીક ઉપવાસ પર બેસી કરાયો સભાનો વિરોધ

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગઈકાલે રાત્રે નલિનીએ જેલમાં પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જેલ અધિકારીઓએ તાત્કાલિક તેને બચાવી લેવામાં આવી હતી. નલિનીના વકીલે કહ્યું કે તેમની તબિયત સારી છે અને ખતરાથી બહાર છે. આપને જણાવી દઈએ કે નલિનીએ ગયા વર્ષે મદ્રાસ હાઈકોર્ટથી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. નલિનીએ 27 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અમરેશ્વર પ્રતાપ સાહીને એક પત્ર મોકલ્યો હતો. નલિનીએ જેલ સ્ટાફ પર ગેરવર્તણૂંક કરવાનો આરોપ લગાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">