રાજસ્થાનમાં પ્રધાનમંડળ – કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરબદલ, હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે ગહેલોત

પહેલા સીએમ અને સચીન બંને મંત્રી મંડળના વિસ્તરણ કરવાના પક્ષમાં હતા પરંતુ હાઇકમાને ફેરબદલીનો નિર્ણય લીધો છે. તેવામાં હવે આ મહિનાના અંતમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામું લઇને નવેસરથી મંત્રી મંડળનું નિર્માણ કરવામાં આવશે.

રાજસ્થાનમાં પ્રધાનમંડળ - કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરબદલ, હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે ગહેલોત
Rajasthan Cabinet Expansion On Congress Agenda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:12 PM

કૉંગ્રેસ હાઇકમાન રાજસ્થાનની (Rajasthan) સત્તા, સંગઠન અને મંત્રી મંડળમાં ફેરબદલ કરવા જઇ રહ્યુ છે. અશોક ગહેલોતે કહી દીધુ છે કે મંત્રી મંડળમાં ફેરફારને લઇને સોનિયા ગાંધીનો જે પણ નિર્મણ હશે તેને માન્ય રાખવામાં આવશે. આ બદલાવ માટે બધા જ ધારાસભ્યો સાથે મીટિંગ યોજવામાં આવશે જેને માટે તમામ ધારાસભ્યોને 29 અને 29 જુલાઇના રોજ જયપુરમાં (Jaipur) રહેવા માટે જણાવી દેવાયુ છે. બે દિવસ સુધી અજય માકન અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ બધા ધારસભ્યો સાથે એક એક કરીને ચર્ચા કરશે. આ સિવાય મંત્રીઓના કામકાજનો હિસાબ પણ લેવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન કૉંગ્રેસમાં (Congress) ખેંચતાણ જોવા મળી રહી છે. સચિન પાયલટ અને ગહેલોતના સમર્થકોની સાર્વજનીક નિવેદનબાજીઓને લઇને હાઇકમાને નારાજગી દર્શાવી છે. પાછલા કેટલા સમયમાં રાજ્યના નેતાઓ દ્વારા મળેલા ફિડબેકને ધ્યાનમાં લઇને સોનિયા ગાંધીએ વેણુ ગોપાલ અને માકનને શનિવારે જયપુર મોકલ્યા. બંને નેતાઓએ એશોક ગહેલોત સાથે ચર્ચા કરી અને મંત્રી મંડળ વિસ્તરણમાં કયા ધારાસભ્યને કયુ સ્થાન આપવાનું છે તેને લઇને સોનિયા ગાંધીની ઇચ્છા જણાવી દીધી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ બંને નેતાઓએ જયપુર આવવા પહેલા દિલ્લીમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. મોડી રાત્રે ગહેલોત સાથે ચર્ચા કર્યા બાદ બંને નેતાઓએ ધારાસભ્યોની મીટિંગ બોલાવવાના આદેશ કરી દીધ. મીટિંગમાં હાજર રહેલા નેતાઓ અને ધારાસભ્યોએ એકમત થઇને માન્યુ કે હાઇકમાનનો જે પણ નિર્ણય હશે તે મંજૂર હશે.

પહેલા સીએમ અને સચીન બંને મંત્રી મંડળના વિસ્તરણ (Rajasthan Cabinet Expansion) કરવાના પક્ષમાં હતા પરંતુ હાઇકમાને ફેરબદલીનો નિર્ણય લીધો છે. તેવામાં હવે આ મહિનાના અંતમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામું લઇને નવેસરથી મંત્રી મંડળનું નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો – ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવની ખુલી કિસ્મત, બાદશાહે શું ગીતનાં શુટિંગ માટે બોલાવ્યો ચંદીગઢ ?

આ પણ વાંચો – Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">