રાજસ્થાન સરકાર પર મંડરાયેલી રાજકીય આફત વચ્ચે અશોક ગેહલોતનો સબ સલામતનો દાવો, કહ્યું તેમની પાસે પુરતું સંખ્યાબળ, પાયલોટ ગૃપે કર્યો 30 ધારાસભ્યનાં સમર્થનનો દાવો

સચિન પાયલટની નારાજગી બાદ રાજસ્થાન સરકાર પર ખતરો મંડાયો.. જો કે રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની પાસે બહુમત છે. બપોરે અશોક ગહેલોતના આવાસ પર મીડિયાની સામે ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જિંદાબાદના નારાઓ વચ્ચે સીએમ અશોક ગહેલોતે પર્યવેક્ષક રણદીપ સુરજેવાલા અને અજય […]

રાજસ્થાન સરકાર પર મંડરાયેલી રાજકીય આફત વચ્ચે અશોક ગેહલોતનો સબ સલામતનો દાવો, કહ્યું તેમની પાસે પુરતું સંખ્યાબળ, પાયલોટ ગૃપે કર્યો 30 ધારાસભ્યનાં સમર્થનનો દાવો
http://tv9gujarati.in/rajasthan-sarkar…urtu-sankhya-bal/
Follow Us:
| Updated on: Jul 13, 2020 | 4:29 PM

સચિન પાયલટની નારાજગી બાદ રાજસ્થાન સરકાર પર ખતરો મંડાયો.. જો કે રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની પાસે બહુમત છે. બપોરે અશોક ગહેલોતના આવાસ પર મીડિયાની સામે ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જિંદાબાદના નારાઓ વચ્ચે સીએમ અશોક ગહેલોતે પર્યવેક્ષક રણદીપ સુરજેવાલા અને અજય માકનની સાથે વિક્ટ્રી નિશાન બતાવીને એ જણાવવાની કોશિષ કરી કે તેમની પાસે પૂરતી સંખ્યાબળ છે. કોંગ્રેસ પાર્ટીએ 109 ધારાસભ્યો બેઠકમાં હાજર હોવાનો દાવો કર્યો છે. જો કે સુત્રો મુજબ કોંગ્રેસના લગભગ 20 ધારાસભ્યો બેઠકમા હાજર નહોતા, જેઓને સચિન પાયલટ ગ્રુપના હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ પાયલટ ગ્રુપ 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યું છે.

      મળતી માહિતિ પ્રમાણે આવતીકાલે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક હોટલ ફેરમાઉન્ટમાં બોલાવાઇ છે અને તેમાં સચિન પાયલટ અને આજે ગેરહાજર રહેલા ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું છે કે જે કોઈ પણ મતભેદ હશે તે મલી સમજીને દુર કરવામાં આવશે અને વિવાદને ઉકેલી નાખવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">