રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતાઓને શ્રીનગરના એરપોર્ટથી જ પરત દિલ્હી તરફ રવાના કર્યા

કલમ 370 હટ્યા બાદ પહેલી વખત રાહુલ ગાંધી અને વિપક્ષના 11 નેતાઓ દિલ્હી એરપોર્ટથી શ્રીનગર પહોંચ્યા પરંતુ એરપોર્ટ પર જ તેમને રોકી દેવાયા. રાહુલની સાથે કોંગ્રેસના ગુલામનબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટના સીતારમન યેચુરી, ડી રાજા, ડીએમકેના તિરૂચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી શ્રીનગર એરપોર્ટ […]

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતાઓને શ્રીનગરના એરપોર્ટથી જ પરત દિલ્હી તરફ રવાના કર્યા
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 10:50 AM

કલમ 370 હટ્યા બાદ પહેલી વખત રાહુલ ગાંધી અને વિપક્ષના 11 નેતાઓ દિલ્હી એરપોર્ટથી શ્રીનગર પહોંચ્યા પરંતુ એરપોર્ટ પર જ તેમને રોકી દેવાયા. રાહુલની સાથે કોંગ્રેસના ગુલામનબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટના સીતારમન યેચુરી, ડી રાજા, ડીએમકેના તિરૂચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર જ તેમને રોકી દેવામાં આવતા ભારે હંગામો મચી ગયો હતો. જે બાદ તમામ નેતાઓને પરત મોકલવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ અરૂણ જેટલીનું ગુજરાત કનેકશન, ગુજરાતમાંથી રાજ્યસભાના હતા સાંસદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે કલમ 370 હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકવાની ખબરો આવી રહી છે. વડાપ્રધાને શાંતિ અને નિષ્પક્ષતાની સાથે આ મામલાને જોવો જોઇએ. આ ટ્વિટ બાદ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતુ કે હું રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપુ છું. અને તેમના માટે એરક્રાફ્ટની પણ વ્યવસ્થા કરુ છું. જેથી અહીંની હકીકત તેઓ જોઇ શકે. જે બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. અને કહ્યું હતુ કે એરક્રાફ્ટની જરૂર નથી બસ ત્યાના નેતાઓ અને જવાનો સાથે તેમને મળવા દેવામાં આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો થોડા દિવસો પહેલા ગુલામનબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવાયા હતા. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પ્રસાસને પણ નિવેદન આપ્યું છે કે વિપક્ષી નેતાઓ કાશ્મીર ન આવીને સહયોગ કરે. જેથી રાહુલ ગાંધી અને તેમની સાથે ગયેલા વિપક્ષના 11 નેતાઓને પણ એરપોર્ટથી પાછા મોકલવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">