પાકિસ્તાન: સરકારના વિરોધમાં પ્રદર્શન, કેમ જોવા મળ્યા લોકોના હાથમાં PM MODIના પોસ્ટર?

પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સ્થાપક એવા જી.એમ. સૈયદની 117 મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી યોજાઈ હતી.

પાકિસ્તાન: સરકારના વિરોધમાં પ્રદર્શન, કેમ જોવા મળ્યા લોકોના હાથમાં PM MODIના પોસ્ટર?
Pakistan
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:20 AM

તાજેતરમાં પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સ્થાપક એવા જી.એમ. સૈયદની 117 મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી યોજાઈ હતી. આ આઝાદી સમર્થક રેલીમાં પ્રદર્શનકારીઓએ સિંધુ દેશની આઝાદી માટે ભારતીય પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર લહેરાવ્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમસોરો જિલ્લામાં સૈયદના વતનમાં રવિવારે યોજાયેલી વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદીના નારા લગાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે સિંધએ સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે, જેના પર બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા 1947 માં તેને પાકિસ્તાનના ઇસ્લામિક હાથોમાં આપી દેવામાં આવ્યું હતું

બધા દર્દનાક હમલાઓની વચ્ચે પણ સિંધે પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ, સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સુમેળભર્યા સમાજ તરીકેની પોતાની ઓળખ બનાવી રાખી છે. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ હજુ જળવાઈ રહી છે. શફી મુહમ્મદ બુરફાતે કહ્યું કે વિદેશી અને દેશી લોકોની ભાષા અને વિચારોએ એકબીજાને અસર જ નથી કરી, પરંતુ માનવ સંસ્કૃતિના સામાન્ય સંદેશનો સ્વીકાર પણ કર્યો છે. તેમને આગળ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચીમના ધર્મ, દર્શન અને સભ્યતાના ઐતિહાસિક મેળના કારણે અમારી માતૃભુમી સિંધને માનવતાના ઈતિહાસમાં અલગ મળ્યું છે.

સિંધ માંગી રહ્યું છે પાકિસ્તાનથી આઝાદી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બુરફાતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, સિંધના નાગરિક, ઉદ્યોગ, દરિયાઈ નેવિગેશન, ગણિત અને ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી હતા, જે આજે પાકિસ્તાન સંઘ દ્વારા ઇસ્લામ-ઓ-ફાશીવાદી આતંકવાદની સાંકળમાં બંધાયેલા છે. સિંધમાં ઘણા રાષ્ટ્રવાદી દળ છે, જે સ્વતંત્ર સિંધ રાષ્ટ્રની હિમાયત કરી રહ્યા છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પણ આ ઉઠાવે છે અને પાકિસ્તાન એક એવો ઉદ્યોગપતિ છે જે અમુલ્ય સંસાધનોનું શોષણ કરવાનું ચાલુ રાખે છે અને તે માનવ અધિકારનો ભંગ પણ કરે છે.

તેમને જણાવ્યું કે, અમારું રાષ્ટ્ર શાંતિ, માનવતા અને માનવ વિકાસની એકતામાં માને છે. અમારો દેશ હજારો વર્ષોથી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે છે. પરંતુ, આજે તે ધર્મના નામે અને લશ્કરની તાકાતને કારણે પંજાબી સંસ્થાનવાદ દ્વારા ગુલામ બનાવ્યો છે. સિંધના લોકો પાકિસ્તાનના આતંકવાદી રાજ્યની દમનકારી ગુલામીમાં રહેવા નથી માંગતા. આ કારણે અમે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે ફાસિવાદીઓથી રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડતમાં અમને સમર્થન આપો.

આ પણ વાંચો: હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક એ રાહુલ દ્રવિડના કર્યા વખાણ, જાણો શું કહ્યું

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">