Priyanka Gandhiએ કહ્યું પીએમ પોતાનું ઘર બનાવવાની જગ્યાએ લોકોના જીવ બચાવવામાં સંસાધનો લગાડે

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ સંસાધનનો ઉપયોગ લોકોનો જીવ બચાવવા માટે કરવામાં આવે તો સારુ રહેશે.

Priyanka Gandhiએ કહ્યું પીએમ પોતાનું ઘર બનાવવાની જગ્યાએ લોકોના જીવ બચાવવામાં સંસાધનો લગાડે
Priyanka Gandhi (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 04, 2021 | 4:34 PM

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ સંસાધનનો ઉપયોગ લોકોનો જીવ બચાવવા માટે કરવામાં આવે તો સારુ રહેશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોંગ્રેસ મહાસચિવે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે દેશમાં લોકો ઓક્સિજન, વેક્સિન, હૉસ્પિટલ, બેડ, દવાઓની અછતથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકાર રૂપિયા 13,000 કરોડથી પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ બધા સંસાધન લોકોનો જીવ બચાવવામા કામમાં નાખે તો સારુ રહેશે. પ્રિયંકાએ કહ્યું કે આ રીતના ખર્ચાઓથી જનતાને એ સંદેશ જાય છે કે સરકારની પ્રાથમિકતાઓ કોઈ બીજી દિશામાં છે.

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે (CPWD) સરકાર દ્વારા રચાયેલી એક વિશેષ સમિતિને કહ્યું કે મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ નિર્માણ ડિસેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે. સમિતિએ આ પરિયોજના માટે પોતાની મંજૂરી આપી છે.

આ પરિયોજનાને વિકસિત કરી રહેલા સીપીડબ્લયૂડીએ વિશેષજ્ઞ મૂલ્યાંકન સમિતિને સૂચિત કર્યુ કે સંસદની ઈમારતના વિસ્તાર અને સંસદની નવી ઈમારતનું નિર્માણ નવેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે અને પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ 2022 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.

પર્યાવરણ મંત્રાલય પહેલા જ સંસદની અત્યારની ઈમારતના વિસ્તાર અને રિનોવેશનને મંજૂરી આપી ચૂક્યુ છે. જો 13,450 સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજનાનો હિસ્સા છે. ગયા મહીને એક બેઠકમાં ઈએસીએ જણાવ્યું કે કેન્દ્રીય સચિવાલય અને પ્રધાનમંત્રી આવાસના પુનર્વિકાસ માટે પર્યાવરણ મંજૂરી માટે ભલામણ કરી હતી. સીપીડબ્લ્યૂડીના પ્રમાણે કેન્દ્રીય સચિવાલય ઈમારતનું નિર્માણ મે 2023 સુધી થઈ જશે.

આ પણ વાંચો: લખનૌમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી આ કંપનીએ 5 તબીબી સંસ્થાઓને આપ્યા 30 વેન્ટિલેટર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">