વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કનોડીયા બંધુ મહેશ-નરેશને અર્પી શ્રધ્ધાંજલી, પરિવારજનોને મળીને વ્યક્ત કર્યુ દુઃખ
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદ આવીને સીધા ગાંધીનગર પહોચીને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપ્યા બાદ, પાટણના પૂર્વ સાસંદ મહેશ કનોડીયા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડીયાના પરિવારજનોને મળીને કનોડીયા બંધુઓના નિધન અંગે ઊડું દુંઃખ વ્યક્ત કર્યું હતું. Web Stories […]
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદ આવીને સીધા ગાંધીનગર પહોચીને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપ્યા બાદ, પાટણના પૂર્વ સાસંદ મહેશ કનોડીયા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડીયાના પરિવારજનોને મળીને કનોડીયા બંધુઓના નિધન અંગે ઊડું દુંઃખ વ્યક્ત કર્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો