કોરોનાને લગતી મહત્વની બેઠક બાદ વડાપ્રધાન મોદી કરી શકે છે મોટી જાહેરાત

સતત કોરોના વિસ્ફોટની વચ્ચે, રવિવારે દેશમાં ત્રણ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓના આંકડાઓ પણ હવે રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે.

કોરોનાને લગતી મહત્વની બેઠક બાદ વડાપ્રધાન મોદી કરી શકે છે મોટી જાહેરાત
PM મોદી કરશે બેઠક
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 12:05 PM

કોરોનાની બીજી લહેરના પગલે દેશમાં ખળભળાટ મચી ગયો છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Modi ) રોજ નવાનવા તોડાતા રેકોર્ડની વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે. મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલી બેઠક બાદ કોઈ મોટી જાહેરાત કરી શકે છે તેમ મનાઈ રહ્યુ છે.

આપને જણાવી દઈએ કે સતત કોરોના વિસ્ફોટની વચ્ચે, રવિવારે દેશમાં ત્રણ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓના આંકડાઓ પણ હવે રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કુલ 2,75,306 નવા કોરોના સંક્રમિત નોંધાયા છે. આ સમય દરમિયાન 1625 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

સાજા થવાનો દર ઘટયો કોરોનાથી સંક્રમિત થનારા લોકો સારવાર બાદ સાજા થવાનો દર ઘટીને 86 ટકા થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર માત્ર બે અઠવાડિયાથી ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. એટલે કે, કુલ ચકાસાયેલ નમૂનાઓમાંથી 16.7 ટકા નમૂના પોઝીટીવ હોવાનું જણાયું છે. હાલ દેશમાં કોરોના પોઝીટીવ થવાના સાપ્તાહિક દરની સરેરાશ 14.3 ટકા છે. અગાઉ ગયા વર્ષે 19 જુલાઇએ પોઝિટિવિટી રેટ 15.7 ટકા પર પહોંચ્યો હતો અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 12.5 ટકા હતો. 16.7 ટકા ચેપ દરનો અર્થ એ છે કે દર છ નમૂનાઓમાંથી એક કેસ કોરોના પોઝીટીવ જોવા મળે છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">