કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ, સુખદેવસિંહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ અને સાંસદ સુખદેવસિહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ ઓવોર્ડ કેન્દ્ર સરકારને પરત કર્યો છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિકાયદાનો પંજાબ અને હરિયાણા સહીત ઉતર ભારતના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોને ટેકો આપવાના ભાગરૂપે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહે આજે કેન્દ્ર સરકારને […]

કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ, સુખદેવસિંહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યા
Follow Us:
| Updated on: Dec 03, 2020 | 3:58 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ અને સાંસદ સુખદેવસિહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ ઓવોર્ડ કેન્દ્ર સરકારને પરત કર્યો છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિકાયદાનો પંજાબ અને હરિયાણા સહીત ઉતર ભારતના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોને ટેકો આપવાના ભાગરૂપે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહે આજે કેન્દ્ર સરકારને પદ્મવિભૂષણ અવોર્ડ પરતા આપ્યો છે. બાદલે કહ્યું છે કે, હુ જે કાઈ છુ તે જનતા અને ખેડૂતોના કારણે છુ. આજે ખેડૂતોએ તેમના સન્માનથી વધુ ગુમાવ્યુ છે. ત્યારે મારે પદ્મવિભૂષણ રાખવાનો કોઈ સવાલ ઉભો થતો નથી.  કેન્દ્ર સરકારે તેમને દગો આપ્યો હોવાનું પણ કહ્યું છે. શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટીક)ના વડા અને રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંઢસાએ પણ પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">