નાગરિકતા કાયદાને લઈને પાછીપાની કરશે સરકાર? PM મોદીએ કહીં દીધી આ વાત

PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે અને ત્યાં પ્રજાલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. વારાણસીના ચંદોલી ખાતે તેઓએ સભાને સંબોધન કરી હતી અને સીએએ કાયદાનો વિરોધ કરનારા લોકોને એક સંદેશો ઈશારામાં જ આપી દીઘો છે. તેઓએ કહ્યું કે દેશહિતમાં અમુક ચુકાદાઓ જરૂરી હતા અને દુનિયાભરના દબાણની વચ્ચે પણ અમે આ ચુકાદાઓ પર કાયમ છીએ […]

નાગરિકતા કાયદાને લઈને પાછીપાની કરશે સરકાર? PM મોદીએ કહીં દીધી આ વાત
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 12:23 PM

PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે અને ત્યાં પ્રજાલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. વારાણસીના ચંદોલી ખાતે તેઓએ સભાને સંબોધન કરી હતી અને સીએએ કાયદાનો વિરોધ કરનારા લોકોને એક સંદેશો ઈશારામાં જ આપી દીઘો છે. તેઓએ કહ્યું કે દેશહિતમાં અમુક ચુકાદાઓ જરૂરી હતા અને દુનિયાભરના દબાણની વચ્ચે પણ અમે આ ચુકાદાઓ પર કાયમ છીએ અને કાયમ રહીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

PM Modi launches Atal Bhujal Yojana for better groundwater management vigyan bhavan khate kari jaherat

આ પણ વાંચો :   ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પડી ગયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશભરમાં સીએએને લઈને વિરોધ ચાલી રહ્યો છે. ખાસ કરીને શાહીનબાગ ખાતે સતત વિરોધ ચાલી રહ્યો છે અને તેને લઈને અમિત શાહે આ મુદાને લઈને વાતચીત કરવાનો સમય પણ આપ્યો છે. જો કે આજે શાહીનબાગના પ્રદર્શનકારીઓ અમિત શાહ સાથે મળી શક્યા નહોતા અને પોલીસની સાથે જ વાતચીત કરીને પાછા ફર્યા હતા. આ બાજુ જોવા જઈએ તો પીએમ મોદીએ વિરોધ કરનારોને ઈશારામાં જ જણાવી દીધું છે કે તેઓ દુનિયાભરના દબાણથી પણ ઝુકવાના નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીના ચંદોલી ખાતે સભાને સંબોધિત કરતાં કહ્યું કે અમારી સરકાર છેલ્લી હરોળમાં બેઠેલાં લોકોને લાભ પહોંચે તે માટે કામ કરી રહી છે. તેઓએ કાશીના ભારોભાર વખાણ પોતાના સંબોધનમાં કર્યા હતા. આ ઉપરાંત સંસ્કૃતના શિક્ષણની સાથે કેવી રીતે સરકાર ટેકનોલોજીને આગળ લાવવા પ્રયત્ન કરી રહી છે તેના વિશે પણ જાણકારી આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">