રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી […]

રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 5:54 PM

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મહત્વની વાત છે કે, PM મોદી રાતનિવાસ આ સ્થળ પર જ કરશે.

આ પણ વાંચોઃ PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">