VIDEO: દિલ્લીમાં તૈયાર થયું નવ નિર્મિત ગુજરાત સદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન

દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદન તૈયાર થયું છે. દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદનનુ ઉદ્દઘાટન કરવામાં આવશે. 2જી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના તમામ પ્રધાનો પણ હાજરી આપશે. આ સિવાય ગુજરાતના તમામ ધારાસભ્યો પણ […]

VIDEO: દિલ્લીમાં તૈયાર થયું નવ નિર્મિત ગુજરાત સદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 6:50 AM

દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદન તૈયાર થયું છે. દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદનનુ ઉદ્દઘાટન કરવામાં આવશે. 2જી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના તમામ પ્રધાનો પણ હાજરી આપશે. આ સિવાય ગુજરાતના તમામ ધારાસભ્યો પણ હાજર રહે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાબરકાંઠાની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2125, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">