PM Modi શુક્રવારે કરશે Cyclone Yaas પ્રભાવિત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું હવાઈ સર્વેક્ષણ

PM Modi આવતીકાલે ચક્રવાત યાસ( Cyclone Yaas) ને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PM Modi સમીક્ષા બેઠક માટે સૌ પ્રથમ ભુવનેશ્વર જશે. તેની બાદ તે બાલાસોર, ભદ્રક અને પૂર્વ મિદનાપુરનું હવાઈ સર્વેક્ષણ કરશે અને બંગાળમાં સમીક્ષા બેઠક કરશે.

PM Modi શુક્રવારે કરશે Cyclone Yaas પ્રભાવિત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું હવાઈ સર્વેક્ષણ
PM Modi શુક્રવારે લેશે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત, Cyclone Yaas થી થયેલા નુકશાનની કરશે સમીક્ષા
Follow Us:
| Updated on: May 27, 2021 | 7:32 PM

PM Modi આવતીકાલે ચક્રવાત યાસ( Cyclone Yaas) ને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PM Modi સમીક્ષા બેઠક માટે સૌ પ્રથમ ભુવનેશ્વર જશે. તેની બાદ તે બાલાસોર, ભદ્રક અને પૂર્વ મિદનાપુરનું હવાઈ સર્વેક્ષણ કરશે અને બંગાળમાં સમીક્ષા બેઠક કરશે.

ચક્રવાત ‘યાસ’ ( Cyclone Yaas) બુધવારે દેશના પૂર્વીય દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેમજ 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું, ખેતરોમાં પાણી ભરાયા હતા. યાસના કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વિનાશ સર્જાયો હતો. ત્રણ રાજ્યોમાં 21 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેનોઝાર અને બાલાસોરમાં વૃક્ષો ધરાશાયી થતાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. મયુરભંજમાં ઘરની નીચે પડ્યા બાદ અન્ય એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઓરિસ્સાના બાલાસોર અને ભદ્રક જિલ્લામાં 128 ગામોમાં પાણી ભરાયા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ગામોને સાત દિવસ રાહત આપવાની જાહેરાત કરી છે. આજે સીએમ નવીન પટનાયકે એરિયલ સર્વે કર્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ચક્રવાતથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે ત્રણ લાખ ઘરને નુકસાન પહોંચ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચક્રવાતથી રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળના ઓછામાં ઓછા એક કરોડ લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે.

પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે કે ચક્રવાત યાસ( Cyclone Yaas)ના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકોને અસર થઈ છે. યાસ એ તા-ઉતે પછી એક અઠવાડિયાની અંદર દેશના દરિયાકાંઠે ત્રાટકનારું બીજું ચક્રવાત છે. PM Modiતાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરી હતી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">