પોંડિચેરીમાં PM Modiના પ્રહાર,કહ્યું ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે કોંગ્રેસ

પોંડેચરીમાં એક જાહેર સભાને સંબોધન કરતા PM Modi એ કહ્યું કે આ વખતે પોંડેચરીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.કોંગ્રેસની નીતિ  ભાગલા  પાડો અને  ખોટું  બોલવાની છે. કોંગ્રેસ અસત્ય બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

પોંડિચેરીમાં PM Modiના પ્રહાર,કહ્યું ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે કોંગ્રેસ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:07 PM

પોંડિચેરીમાં એક જાહેર સભાને સંબોધન કરતા PM Modi એ કહ્યું કે આ વખતે પોંડેચરીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સમય દરમિયાન પોંડેચરીના રાજ્યપાલ સૌદર્યરાજન પણ તેમની સાથે હાજર હતા. વી નારાયણ સામીની સરકારના પતનના સંદર્ભમાં વડા પ્રધાને કહ્યું હતું કે પોંડેચરીના લોકો કોંગ્રેસના કૂશાસનથી આઝાદીનો આનંદ ઉઠાવી રહી છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા PM Modi એ કહ્યું, રાજયમાં શાસકોની નીતિ ભાગલા પાડવા અને શાસન કરવાની હતી. કોંગ્રેસની નીતિ વિભાજન અને ખોટું બોલીને શાસન કરવાની છે. વર્ષ 2016 માં પોંડેચરીમાં એક સરકારની રચના થઈ જેણે કોંગ્રેસ હાઈકમાન્ડની સેવા કરી તેમની પ્રાથમિકતાઓ જુદી હતી.

કોંગ્રેસ લોકોના કામ કરવામાં માનતી નથી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પીએમ મોદીએ કહ્યું, વર્ષ 2016 માં પોંડેચરીની જનતાએ કોંગ્રેસને મોટી આશા સાથે મત આપ્યો, તેમને લાગ્યું કે સરકાર તેમની સમસ્યાઓ હલ કરશે. લોકો 5 વર્ષ પછી નિરાશ થયા છે. તેમના સપના અને આશાઓ તૂટી છે. કોંગ્રેસ સરકારે પોંડેચરીના શાસનના દરેક ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસ લોકો માટે કામ કરવામાં માનતી નથી.

ખોટું બોલવું કોંગ્રેસની શાસન કરવાની નીતિ છે

કોંગ્રેસની આકરી ઝાટકણી પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ બીજાને લોકશાહી વિરોધી કહેવાની કોઈ તક છોડતી નથી, તેઓએ પોતે અરીસામાં જોવાની જરૂર છે. તેમણે શક્ય તેટલી રીતે લોકશાહીનું અપમાન કર્યું છે. પોંડેચરીમાં તેમણે પંચાયતની ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસની નીતિ  ભાગલા  પાડો અને  ખોટું  બોલવાની છે. કોંગ્રેસ અસત્ય બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે. કોંગ્રેસના નેતાઓ અહીં આવીને કહે છે કે અમે માછીમારો માટે મત્સ્યોદ્યોગ મંત્રાલય બનાવીશું. મને આશ્ચર્ય થયું કે એનડીએ સરકારે 2019 માં માછીમારો માટે મંત્રાલય બનાવ્યું છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">