PM Modi એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની વેબસાઇટ લોન્ચ કરી

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે.

PM Modi એ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની વેબસાઇટ લોન્ચ કરી
Narendra Modi
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 12, 2021 | 4:49 PM

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે. આ પ્રસંગે PM Modi એ શુક્રવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંબંધિત વેબસાઇટ શરૂ કરી હતી. અમૃત મહોત્સવને લગતી ઘટનાઓના ફોટા અને વીડિયો આ વેબસાઇટ india75.nic.in પર અપલોડ કરી શકાશે.

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

PM Modi શુક્રવારે સાબરમતી આશ્રમમાં પહોંચ્યા હતા અને સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવની શરૂઆત પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન  PM Modi એ ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને તસવીરને સુતાંજલી અર્પી હતી. તેના બાદ તેમણે વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો અને જાહેર કર્યો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ

આઝાદીની 75 મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલાથી શરૂ થતાં અમૃત મહોત્સવની ઉજવણી માટે 239 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. તેમાં દેશભરના અગ્રણી નેતાઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક 8 માર્ચે થઈ હતી. ખાસ વાત એ છે કે આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ છે અને આજના દિવસથી જ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવની પીએમ મોદીએ શરૂઆત કરાવી હતી.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">