પેટાચૂંટણી પરિણામ બાદ જાહેર થઇ શકે છે ગુજરાત ભાજપનું માળખું, સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ
પેટાચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપનાં માળખાની જાહેરાત થઈ શકે છે. આ માળખામાં કેટલાક ચહેરાઓને પડતા મુકી શકાય છે તો કેટલાક નવા ચહેરાઓને આપી શકાય છે પ્રાધાન્ય. આ સંદર્ભની સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે. દિવાળીના સમયગાળામાં નવું માળખું જાહેર થઈ શકે છે. સાથે જ પેટાચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધની કામગીરી કરનારા […]
પેટાચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપનાં માળખાની જાહેરાત થઈ શકે છે. આ માળખામાં કેટલાક ચહેરાઓને પડતા મુકી શકાય છે તો કેટલાક નવા ચહેરાઓને આપી શકાય છે પ્રાધાન્ય. આ સંદર્ભની સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે. દિવાળીના સમયગાળામાં નવું માળખું જાહેર થઈ શકે છે. સાથે જ પેટાચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધની કામગીરી કરનારા સામે પણ કાર્યવાહી હાઝ ધરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો