પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.   […]

પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે
Follow Us:
| Updated on: Nov 17, 2020 | 7:35 PM

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">