દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે. આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી […]

દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!
Follow Us:
| Updated on: May 13, 2019 | 3:42 PM

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે.

વસુંધરા રાજે સિંધિયા તેમની માતા વિજયારાજે સિંધિયા સાથે

આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી લોકસભાની ચૂંટણી 1957થી લઈને 2014 સુધીની છે. સિંધિયા પરિવાર મધ્યપ્રદેશનું રહેવાસી છે. 1957ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત રાજમાતા સિંધિયા લડ્યા હતા અને તેમણે જીત પણ હાસલ કરી હતી.

TV9 Gujarati

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

રાજમાતા સિંધિયાએ આજના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી હતા. એક વખત તો તેઓ ઈંદિરા ગાંધી સામે પણ ચૂંટણી લડ્યા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના પહેલા મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા રાજમાતા વિજયારાજે સિંધિયાના દીકરી છે. વસુંધરા રાજે રાજસ્થાનની ઝાલાવાડ સીટથી 4 વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે.

આ પણ વાંચો: આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટાચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો. તેમને 2002માં પોતાનું રાજનીતિક કરીયર શરુ કર્યું. આ બાદ તેમણે 3 લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી. યશોધરા રાજે સિંધિયા જે વિજયારાજે સિંધિયાના સૌથી નાના દીકરી છે તેઓ પણ ભાજપમાંથી 2 વખત જીત મેળવી શક્યા છે.

સિંધિયા પરિવારમાંથી કોણ કેટલી વખત લોકસભાની ચૂંટણી જીત્યું?

1. વિજ્યારાજે સિંધિયા વિજયારાજે સિંધિયા 2 વખત કોંગ્રેસ પાર્ટીમાંથી, એક વખત અપક્ષમાંથી, એક વખત જનસંઘમાંથી અને 4 વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. આમ તેઓએ 8 વખત લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.

2. માધવરાવ સિંધિયા માધવરાવ સિંધિયા ગુના અને ગ્વાલિયર લોકસભાની બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. તેમણે આ બંને બેઠકો પર કુલ 9 વખત જીત મેળવી છે. તેઓએ પણ પ્રથમવખત ચૂંટણી જનસંઘ સાથે લડી હતી અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

3. વસુંધરા રાજે

રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલાં વસુંધરા રાજે સિંધિયા 4 વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓએ બધી જ લોકસભાની ચૂંટણી રાજસ્થાનની ઝાલાવાડ સીટ પરથી લડી છે.

4. યશોધરા રાજે સિંધિયા યશોધરા રાજે ભાજપમાંથી 2007 અને 2009ના વર્ષમાં ચૂંટણી લડી ચૂકયાં છે.

5. જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા 2002થી લઈને 2014 સુધી ચૂંટણી લડ્યા અને 4 વખત જીત મેળવી. આ વખતે પણ તેઓ ગુના સીટ પરથી ફરી મેદાનમાં છે. જો તેઓ જીતી જશે તો તેમના પરિવારની આ 28મી જીત હશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">