કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે […]

કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 10:49 AM

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા પણ પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી છે કે પાકિસ્તાને કુલભૂષણ મામલે વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતને લઈને પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી જોવા મળી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાકિસ્તાને કુલભૂષણ જાધવને અરેસ્ટ કર્યા બાદ કોઈ દૂતાવાસ સુધી પહોંચ આપી નથી. ભારતના દૂતાવાસ સુધી જાધવને લઈ જવામાં આવ્યા નથી અને કોઈ ન્યાયિક સમીક્ષા પણ કરવામાં આવી નથી. કુલભૂષણ ભારતીય નૌસેના અધિકારી છે અને તેઓની પાકિસ્તાનમાં જાસૂસી અને આતંકવાદના નામે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ ભારત સરકાર આ કેસને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈને ગયી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે ફરીથી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન નબળું પડતું જણાઈ રહ્યું છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે આગામી સમયમાં  પાકિસ્તાન કુલભૂષણ મામલે અપીલ કરી શકાય તે માટે સેનાના નિયમમાં ફેરફાર કરી શકે છે.  જો આમ થયું તો કુલભૂષણ જાધવ મામલે ભારતની ફરીથી એક મોટી જીત ગણાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">