મોદી-ટ્રમ્પની બેઠક બાદ આજે સાંજે 5:30 વાગ્યે ઈમરાન ખાન ફરી જમ્મુ-કાશ્મીર અંગે ઓકશે ઝેર
જમ્મુ-કાશ્મીર અંગે ભારતના નિર્ણયથી પાકિસ્તાન હજુ પણ ડરેલું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વિશ્વના ઘણા દેશોને આ મુદ્દે દખલ કરવાની વિનંતી કરી છે, પરંતુ તેની થેલી બધેથી ખાલી રહી ગઈ છે. હવે ફરી એકવાર, ઇમરાન ખાન આ મુદ્દાને ચર્ચામાં લાવવા માટે તેમના દેશને સંબોધન કરશે. સોમવારે સાંજે 5.30 વાગ્યે ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સંબોધન […]
જમ્મુ-કાશ્મીર અંગે ભારતના નિર્ણયથી પાકિસ્તાન હજુ પણ ડરેલું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વિશ્વના ઘણા દેશોને આ મુદ્દે દખલ કરવાની વિનંતી કરી છે, પરંતુ તેની થેલી બધેથી ખાલી રહી ગઈ છે. હવે ફરી એકવાર, ઇમરાન ખાન આ મુદ્દાને ચર્ચામાં લાવવા માટે તેમના દેશને સંબોધન કરશે. સોમવારે સાંજે 5.30 વાગ્યે ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સંબોધન કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા જ્યારે ઇમરાન ખાને સંસદ અથવા પીઓકે વિધાનસભાને સંબોધિત કરી હતી ત્યારે તેણે ડર વ્યક્ત કર્યો હતો કે ભારત ફક્ત જમ્મુ-કાશ્મીરમાં અટકશે નહીં, પરંતુ તેમની આગામી યોજના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને કબજે કરવાની છે. માત્ર ઈમરાન ખાન જ નહીં પરંતુ તેમના મંત્રીઓ પણ સતત આવા નિવેદનો આપી રહ્યા છે, જે તેમના ગુસ્સાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]