ઈમરાન ખાનને લાગ્યો ડર! ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા કરી વ્યક્ત
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપર્ક સાધતા ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ટ્વીટ્સ કરી હતી અને ભારતના પરમાણુ શસ્ત્રો અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાશીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક મુદ્દો છે […]
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપર્ક સાધતા ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ટ્વીટ્સ કરી હતી અને ભારતના પરમાણુ શસ્ત્રો અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાશીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક મુદ્દો છે જેની અસર ફક્ત આ ક્ષેત્ર પર જ નહીં પરંતુ આખી દુનિયા પર થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારને લગતી કલમ 370 માં ફેરફાર કરવાના નિર્ણયથી પાકિસ્તાન સતત ડરી રહ્યું છે અને તેને આંતરરાષ્ટ્રીય મંચ અથવા વિશ્વના કોઈ દેશની આ બાબતે મદદ મળી નથી.
આ પણ વાંચો: BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]