ઈમરાન ખાનને લાગ્યો ડર! ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા કરી વ્યક્ત

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપર્ક સાધતા ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ટ્વીટ્સ કરી હતી અને ભારતના પરમાણુ શસ્ત્રો અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાશીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક મુદ્દો છે […]

ઈમરાન ખાનને લાગ્યો ડર! ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા કરી વ્યક્ત
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 6:37 AM

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપર્ક સાધતા ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ટ્વીટ્સ કરી હતી અને ભારતના પરમાણુ શસ્ત્રો અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાશીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક મુદ્દો છે જેની અસર ફક્ત આ ક્ષેત્ર પર જ નહીં પરંતુ આખી દુનિયા પર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘પહેલા પરમાણુ હુમલો ન કરો’ નીતિમાં પરિવર્તનની જાહેરાત કર્યા પછી આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે અમારી નીતિ રહી છે કે આપણે પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં, પરંતુ આગળ શું થશે તે સંજોગો પર આધારીત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારને લગતી કલમ 370 માં ફેરફાર કરવાના નિર્ણયથી પાકિસ્તાન સતત ડરી રહ્યું છે અને તેને આંતરરાષ્ટ્રીય મંચ અથવા વિશ્વના કોઈ દેશની આ બાબતે મદદ મળી નથી.

આ પણ વાંચો: BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">