પં.બંગાળના રાજ્યપાલની મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી, શું છે આ ચેતવણી ? જુઓ અહેવાલ

પં.બંગાળના રાજ્યપાલને મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમે તમારા માર્ગથી ભટકી જશો તો હું મારી જવાબદારી પૂરી કરીશ’   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના […]

પં.બંગાળના રાજ્યપાલની મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી, શું છે આ ચેતવણી ? જુઓ અહેવાલ
Follow Us:
| Updated on: Dec 11, 2020 | 3:13 PM

પં.બંગાળના રાજ્યપાલને મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમે તમારા માર્ગથી ભટકી જશો તો હું મારી જવાબદારી પૂરી કરીશ’

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ.બંગાળની રાજકારણમાં હાલ ગરમાવો છે. આજે બંગાળના રાજયપાલ જગદીપ ધનકરે મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી આપી છે. અને, કહ્યું છેકે મહેરબાની કરીને આગની સાથે રમત ન રમો. જો તમે સંવિધાનનું પાલન નહીં કરો તો મારે મારી જવાબદારી નિભાવવી પડશે. અને, રાજયમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બેકાબૂ ન બને તેનું ધ્યાન રાખો. નોંધનીય છેકે પ.બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય નેતાઓ પર થયેલા હુમલા સંદર્ભે રાજયપાલે બંગાળના મુખ્યપ્રધાનને આ ચેતવણી આપી છે.

રાજ્યપાલે કહ્યું- આગ સાથે ન રમે મુખ્યમંત્રી 

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા મામલે શુક્રવારે રાજ્યપાલ જગદીપ ધનખડે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જગદીપ ધનખડે કહ્યું કે, લોકતંત્રમાં મીડિયાનો રોલ ખૂબ અગત્યનો છે. જો તેને ખરાબ કરવામાં આવશે તો લોકતંત્રમાં પરેશાની આવશે. બંગાળમાં કાયદો અને સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે.

બંગાળના રાજ્યપાલે મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં કોણ બહારનું છે તેનાથી શું મતલબ છે ? શું ભારતીય નાગરિક બહારના છે, મમતાએ આ પ્રકારના નિવેદનો ન આપવા જોઇએ. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ આગ સાથે રમત ન રમવી જોઇએ અને સંવિધાનનું પાલન થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

પં.બંગાળના રાજ્યપાલની મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી, શું છે આ ચેતવણી ? જુઓ અહેવાલ

આપને જણાવી દઇએ કે, જેપી નડ્ડાએ ગુરુવારે બંગાળની મુલાકાત દરમિયાન 24 પરગણામાં તેમના કાફલા પર ઈંટ-પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. નડ્ડાએ આ માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને દોષી ઠેરવ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબ આપવો પડશે.આ ઘટના બાદ રાજ્યપાલ જગદીપ ધનકરે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અમિત શાહને એક અહેવાલ મોકલ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">