રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે છબરડો કર્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો. હોબાળો થતા પાઠ્ય પુસ્તક મંડળે ખુલાસો કર્યો. હિન્દીના ધોરણ-6ના પ્રથમ સત્રના પુસ્તકમાં 2012થી રાષ્ટ્રીય ગીતના રચયિતાનું નામ રવિન્દ્રનાથ ટાગોર જ લખ્યું હોવાનું કહ્યું. હિન્દી પાઠ્ય પુસ્તક મંડળના ડો. કમલેશ પરમારે કહ્યું કે, 2012થી પુસ્તકમાં ટાગોર શબ્દ જ લખ્યો છે. રોચક […]

રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 2:26 PM

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે છબરડો કર્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો. હોબાળો થતા પાઠ્ય પુસ્તક મંડળે ખુલાસો કર્યો. હિન્દીના ધોરણ-6ના પ્રથમ સત્રના પુસ્તકમાં 2012થી રાષ્ટ્રીય ગીતના રચયિતાનું નામ રવિન્દ્રનાથ ટાગોર જ લખ્યું હોવાનું કહ્યું. હિન્દી પાઠ્ય પુસ્તક મંડળના ડો. કમલેશ પરમારે કહ્યું કે, 2012થી પુસ્તકમાં ટાગોર શબ્દ જ લખ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચોઃ ગરીબોની કસ્તૂરી કહેવાતી ડૂંગળીના ભાવમાં એકાએક વધારો નોંધાઈ શકે છે, આ મુખ્ય કારણો જવાબદાર

ક્યાંય ઠાકુર શબ્દનો ઉલ્લેખ નથી. પરેશ ધાનાણીએ જે ટ્વીટ કરીને ફોટો મુક્યો તે 2012 પહેલાનો હોય શકે છે. પાઠ્ય પુસ્તક મંડળના ખુલાસા બાદ પરેશ ધાનાણી ટ્વીટર પર ટ્રોલ થયા. પરેશ ધાનાણી ખોટા પડ્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">