સુપ્રીમની કેન્દ્રને નોટિસ – જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?

સમય જતા નોટાની સંખ્યા વધી રહી છે. આવામાં ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે અરજી દાખલ કરી છે કે જો નોટાની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ. સુપ્રીમે આ બાબત પર કેન્દ્ર અને ECનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમની કેન્દ્રને નોટિસ - જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?
NOTA
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 15, 2021 | 3:15 PM

જો સંસદીય અથવા વિધાનસભા મત વિસ્તારમાં NOTA (None of the Above)માં સૌથી વધુ મતદાન હોય, તો ચૂંટણી પરિણામ રદ કરવા અને નવી ચૂંટણીની માંગ કરવા માટે એક અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમે કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. જેમાં તેઓને અરજી પર જવાબ આપવા કહ્યું છે. અરજદાર વતી સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી હાજર હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, ઉમેદવારો અને રાજકીય પક્ષોને, જેમની ચૂંટણી રદ કરવામાં આવે છે, તેને નવી ચૂંટણીઓમાં ભાગ લેતા અટકાવવા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ઉમેદવારને બરતરફ કરવાનો અને નવા ઉમેદવારની પસંદગી કરવાનો અધિકાર લોકોને અસંતોષ વ્યક્ત કરવાની શક્તિ આપશે. જો મતદારો ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને કામગીરીથી અસંતુષ્ટ છે, તો તેઓ નોટા બટન દબાવશે અને આવા ઉમેદવારને બરતરફ કરવા માટે નવા ઉમેદવારની પસંદગી કરશે. ”

આ અરજીની સુનાવણી કરતી વખતે સીજેઆઈએ પણ આ માંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો આ માંગ સ્વીકારવામાં આવે તો આવી બેઠકો પર કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. તો આવામાં સદન કેવી રીતે ચાલશે?

હાલમાં NOTA ની ચૂંટણીમાં કોઈ અસર નથી. તે મતદારની નારાજગી વ્યક્ત કરવા માટે જ છે. મતદારો આ દ્વારા કહે છે કે તેઓ કોઈપણ ઉમેદવારને પસંદ નથી કરતા અને તેઓએ કોઈને પણ મત આપ્યો નથી. ખરેખર નોટા અસ્વીકારના અધિકારથી સંબંધિત છે. આવામાં સુપ્રીમે

સુપ્રીમ સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે મોટાભાગના લોકો જો ચૂંટણી મતદાનમાં નોટાનું બટન દબાવે છે. તો ચૂંટણી રદ થવી જોઈએ અને ત્યાં નવી ચૂંટણી યોજાવી જોઈએ. આવામાં હારેલા ઉમેદવારો ફરી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">