કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પોતાની સરકાર પર પ્રહાર, કહ્યું કે સરકાર જ્યાં હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે!
નીતિન ગડકરી ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે. તેઓ પોતાના નિવેદનને લઈને જાણીતા છે. ઈશારામાં ઘણીવાર તેઓ પોતાની જ સરકારને આડેહાથ લેતા હોય છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી તેઓએ મોદી સરકારને એક નિવેદન આપીને આડેહાથે લીધી છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો […]
નીતિન ગડકરી ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે. તેઓ પોતાના નિવેદનને લઈને જાણીતા છે. ઈશારામાં ઘણીવાર તેઓ પોતાની જ સરકારને આડેહાથ લેતા હોય છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી તેઓએ મોદી સરકારને એક નિવેદન આપીને આડેહાથે લીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા ત્યારે તેમને કહ્યું કે હું ક્યારેય કોઈ જ પ્રોજેક્ટમાં સરકાર પાસે મદદ નથી લેતો કારણ કે જ્યાં પણ સરકાર હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે. આ કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે વિદર્ભ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યાએ આપણા માટે શરમજનક વાત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોદી સરકાર-2માં નીતિન ગડકરી ફરીથી સડક અને પરિવહન બન્યા છે. તેઓ પોતાના કામને લઈને જાણીતા છે. તેઓએ કહ્યું કે સરકાર જ્યાં હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે. આથી જ હું તેમના પર આધારિત નથી રહેતો. તેઓ શનિવારના રોજ એક મધર ડેરી દ્નારા આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં ત્યારે આ વાત સરકાર પર કરી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]