નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત

નિભર્યા મામલે ચુકાદો આવી ગયો છે અને બાદમાં ડેથ વોરંટની રાહ હતી તો પટિયાલા કોર્ટે ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ડેથ વોરંટમાં 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આમ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ગયું છે પણ આ તારીખ પણ બદલાવ થઈ શકે છે. […]

નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 1:16 PM

નિભર્યા મામલે ચુકાદો આવી ગયો છે અને બાદમાં ડેથ વોરંટની રાહ હતી તો પટિયાલા કોર્ટે ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ડેથ વોરંટમાં 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આમ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ગયું છે પણ આ તારીખ પણ બદલાવ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts Know about last option

આ પણ વાંચો :   ખરીદનાર ન મળતાં હવે નવી યોજના, જાણો કેટલો એર ઈન્ડિયાનો હિસ્સો વેચાશે?

કેવી રીતે તારીખમાં થઈ શકે છે ફેરફાર? ભારતની ન્યાયપ્રક્રિયામાં ડેથ વોરંટ પછી પણ એક વિકલ્પ છે જ્યાં દોષિતો દયા માટે અરજી કરી શકે છે. આ વિકલ્પને ક્યૂરેટિવ પીટીશન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અદાલતમાં નહીં પણ ન્યાયધીશની ચેમ્બરમાં બેસીને અરજી બાબતે ફરીથી વિચાર કરવામાં આવે છે. આમ જો દોષિતો ક્યૂરેટિવ પીટીશન દાખલ કરે તો ફાંસીની આ 22 જાન્યુઆરીની જે તારીખ આપવામાં આવી છે તેમાં ફેરફાર થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts Know about last option

શું હોય છે આ ક્યૂરેટિવ પીટીશન? ક્યૂરેટિવ પીટીશનએ દોષિતો માટે અંતિમ વિકલ્પ છે. કોર્ટનો ફેંસલો આવી જાય બાદમાં દોષિતો છેલ્લી અરજી તરીકે ક્યૂરેટિવ પીટીશન દાખલ કરી શકે છે. આ અરજીની સુનાવણી મોટેભાગે જજની કેબિનમાં જ કરવામાં આવતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">