નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું

તો લાંબા વિવાદ બાદ આખરે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ રાજ્યના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. એટલે સુધી કે પંજાબના મુખ્યપ્રધાને તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે નવજોતસિંહ સિદ્ધુને જ જવાબદાર ઠેરવ્યા હતા. સિદ્ધુ પાસેથી મહત્વના મંત્રાલય પણ ખેંચી લેવાયા હતા. રોચક VIDEO […]

નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 7:32 AM

તો લાંબા વિવાદ બાદ આખરે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ રાજ્યના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. એટલે સુધી કે પંજાબના મુખ્યપ્રધાને તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે નવજોતસિંહ સિદ્ધુને જ જવાબદાર ઠેરવ્યા હતા. સિદ્ધુ પાસેથી મહત્વના મંત્રાલય પણ ખેંચી લેવાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃ આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આ તમામ વિવાદો બાદ સિદ્ધુએ રાહુલ ગાંધીને રાજીનામું આપી દીધું. આમ તો 10 જૂને એટલે કે, એક મહિના પહેલા જ સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું. જો કે, તેની જાણકારી સિદ્ધુએ હવે આપી છે. સિદ્ધુએ ટ્વીટ કરીને રાજીનામું જાહેર કર્યું. 10 જૂને સિદ્ધુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેનો ફોટો પણ સિદ્ધુએ એ દિવસે ટ્વીટ કર્યો હતો. પરંતુ ત્યારે સિદ્ધુએ રાજીનામા અંગે કોઈ ટિપ્પણી કરી નહીં. મનાઈ રહ્યું છે કે, એ મુલાકાત વખતે જ સિદ્ધુએ રાજીનામું આપ્યું હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">