જાણો ભાજપના સંકલ્પ પત્ર પર મહબૂબા મુફ્તીએ પ્રહાર કરીને શું કહ્યું?
મહેબૂબા મુફ્તીએ ભાજપના ઘોષણા પત્ર પર હુમલો કર્યો છે. મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે, તમારી દેશભક્તિનું પ્રમાણપત્ર ત્યારે મળી શકે છે. જ્યારે તમારી પાસે સાંપ્રદાયિક અને લઘુમતિ વિરોધી માનસિકતા હોય. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2019ની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપનાઘોષણાપત્રને લઈને તમામ વિપક્ષી દળો હુમલા […]
મહેબૂબા મુફ્તીએ ભાજપના ઘોષણા પત્ર પર હુમલો કર્યો છે. મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે, તમારી દેશભક્તિનું પ્રમાણપત્ર ત્યારે મળી શકે છે. જ્યારે તમારી પાસે સાંપ્રદાયિક અને લઘુમતિ વિરોધી માનસિકતા હોય.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2019ની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપનાઘોષણાપત્રને લઈને તમામ વિપક્ષી દળો હુમલા કરી રહ્યાં છે. તેવામાં મહેબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને કહ્યું કે, મારા દેશવાસીયો સાવધાન રહેજો, તમારી દેશભક્તિનું પ્રમાણપત્ર ત્યારે મળી શકે છે. જ્યારે તમારી પાસે સાંપ્રદાયિક અને લઘુમતિ વિરોધી માનસિકતા હોય. નહી તો આપને ટુકડે-ટુકડે વાળી ગૈંગને સોંપી દેવામાં આવશે.
Beware fellow hindustanis. Your certificate of patriotism will be issued only if you have a communal and anti minority mindset. Otherwise you will be consigned to the tukde tukde gang. https://t.co/DnZyD76Xhu
— Mehbooba Mufti (@MehboobaMufti) April 8, 2019
જોકે અરૂણ જેટલીએ કહ્યું હતું કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો ટુકડે-ટુકડેની માનસિકતાથી નહી પરંતુ, મજબૂત રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણથી તૈયાર કરવામાં આવ્યો છે. ભારતનું ઘોષણાપત્ર ભારતની વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. આમ ભાજપના ઘોષણાપત્ર વિપક્ષી દલોએ તેને લઈને ભાજપનો વિરોધ કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channelVisit our YouTube channel”]