માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે. Web […]

માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 5:10 PM

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બસપાની ઝોનલ કો-ઓર્ડિનેટરની મીટિંગમાં સાંસદોએ પણ હાજરી આપી હતી. આ મીટિંગમાં માયાવતીએ અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી. એવી માહિતી મળી રહી છે કે લોકસભાની ચૂંટણીના હારનું ઠીકરું માયાવતીએ અખિલેશ યાદવ પર ફોડી દીધું હતું. માયાવતીએ મીટિંગમાં કહ્યું કે અખિલેશે મને વધારે મુસલમાનોને ટિકિટ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેના લીધે ધ્રુવીકરણ થશે. જો ધ્રુવીકરણ થાય તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માયાવતીએ મુલાયમ સિંહને પણ પોતાના નિશાને લીધા હતા. માયાવતીએ કહ્યું કે મને ફસાવવા પાછળ ભાજપ અને મુલાયમ સિંહનો હાથ છે. તેમણે આ ફસાવવાની વાતને લઈને તાજ કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય માયાવતીએ કહ્યું કે સપાએ પ્રમોશનમાં આરક્ષણને લઈને પણ વિરોધ કર્યો હતો. આના લીધે દલિતો, પછાતોએ તેમને વોટ ન આપ્યો.

આ પણ વાંચો:  બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

માયાવતીએ અખિલેશ વિશે કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ તેમને મને ક્યારેય ફોન કર્યો નથી. સતિશ મિશ્રાએ આ બાબતે અખિલેશને કહ્યું પણ તેઓએ ફોન કર્યો નહોતો. મેં એક વડા તરીકે પોતાની ફરજ અદા કરી અને 23 તારીખના રોજ તેમને ફોન કરીને સપા પરિવારની હારને લઈને દુ:ખ વ્યક્ત કર્યું. માયાવતીએ સપાની રાજનીતિ વિશે પણ આરોપ લગાવીને કહ્યું કે સપાના શાસનમાં જે દલિતો પર અત્યાચાર થયા તેને લીધે દલિતોએ સપાને મત ન આપ્યા અને સપા હારનું કારણ બની. માયાવતીએ વધુમાં ઉમેર્યું કે ઘણી જગ્યાઓએ સપાના નેતાઓએ બસપાના ઉમેદવારને હરાવવાનું પણ કાર્ય કર્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">