માયાવતીનો કેજરીવાલ પર પ્રહાર, કોરોના દરમ્યાન પાછલા વર્ષે પણ કર્યું હતું આવું નાટક

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી (Mayavati)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival, Delhi CM)ના એક નિવેદનને નાટકમાં ખપાવ્યું હતું.

માયાવતીનો કેજરીવાલ પર પ્રહાર, કોરોના દરમ્યાન પાછલા વર્ષે પણ કર્યું હતું આવું નાટક
Mayavati & Arvind Kejrival
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 08, 2021 | 6:42 PM

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી (Mayavati)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival, Delhi CM)ના એક નિવેદનને નાટકમાં ખપાવ્યું હતું. જેમાં તેને લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોને દિલ્હીથી પલયાન નહીં કરવાની અપીલ કરી હતી. તેને કહ્યું હતું કે આ નાટક કોરોના દરમ્યાન પહેલા પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માયાવતીએ ગરીબો, દલિતો અને આદિવાસી સમુહોને નિ:શુલ્ક રસીકરણની માંગ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બસપા સુપ્રીમોએ ટ્વીટ કરીને કહ્યું કે “માત્ર હાથ જોડીને દિલ્હીના CM લોકોને પલયાન ન કરવાની વાત કરે જે નાટક કોરોના દરમ્યાન પહેલા પણ કરવામાં આવ્યું હતું. જે હવે મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ વગેરે રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. અત્યારે પંજાબમાં લુધિયાણાથી પણ ઘણા લોકો પલાયન કરી રહ્યા છે, તે ઘણી દુ:ખની વાત છે.

તેને કહ્યું કે આ જગ્યાઓની રાજ્ય સરકારો જો આ લોકોમાં વિશ્વાસ પેદા કરીને તેની જરૂરિયાત સમયસર પૂરી દીધી હોત તો આ લોકોએ પલાયન ન કર્યું હોત. આ રાજ્યો પોતાની નકામી છુપાવવા માટે આવા નાટક આદરી રહ્યા છે, જે કોઈથી છૂપ્યા છુપાવાના નથી. બસપા સુપ્રીમો કુમારી માયાવતીએ સમગ્ર દેશમાં ખાસ કરીને ગરીબ, દલિત અને આદિવાસી સમૂહના લોકોને નિ:શુલ્કમાં રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે અને તેમની આર્થિક મદદ કરવી જોઈએ.

નોંધનીય છે કે દિલ્હીમાં બેકાબૂ થતાં કોરોનાના સંક્રમણના મામલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કેજરીવાલ સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તે દરમ્યાન પ્રવાસી મજૂરોને ખાસ હાથ જોડીને આપીલ કરી હતી. કહ્યું હતું કે આ નાનું એવું લોકડાઉન છે અને આપ દિલ્હી છોડીને જશો નહીં.

આપના આવા અને જવામાં જ આટલા પૈસા અને સમય બરબાદ થઈ જશે. મારી આશા છે કે આ લોકડાઉન એક નાનું અને નાનું જ રહેશે, જેને વધારવાની કોઈ જ જરુરુ નહીં પડે. આપ ગિલહીમાં જ રહો. આપને જણાવી દઈએ કે આપણે કોઈ જ પ્રકરણો કષ્ટ નહીં થવા દઈએ અને સૌ સાથે મળીને મહામારી સામે લડીશું.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">