Mamata Banarjee એ ડિસેમ્બર સુધી તમામને રસીકરણના કેન્દ્ર સરકારના દાવાને ખોટો ગણાવ્યો

પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2021 પહેલાં દેશના તમામ નાગરિકોને રસી(Vaccine) આપવી તે સંપૂર્ણ પણે ખોટું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર   માત્ર પાયાવિહોણી વાતો કરી રહી છે.

Mamata Banarjee એ ડિસેમ્બર સુધી તમામને રસીકરણના કેન્દ્ર સરકારના દાવાને ખોટો ગણાવ્યો
Mamata Banarjee નો રસીકરણ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું ડિસેમ્બર સુધી તમામને રસીકરણનો દાવો ખોટો
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 7:07 PM

દેશમાં વેક્સિનને લઇને રાજકારણ ગરમાવા લાગ્યું છે. કોરોનાની કહેર વચ્ચે રાજ્યોમાં કોરોના રસી(Vaccine) ની અછતને લઇને પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2021 પહેલાં દેશના તમામ નાગરિકોને રસી(Vaccine) આપવી તે સંપૂર્ણ પણે ખોટું છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર   માત્ર પાયાવિહોણી વાતો કરી રહી છે. કેન્દ્રએ રાજ્યો માટે રસી ખરીદવી જોઈએ અને તે બધાને મફતમાં આપવી જોઈએ.

પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર આક્ષેપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કોરોના વેક્સિનનો જરૂરી જથ્થો નથી મોકલતી

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ડિસેમ્બર 2021 સુધીમાં દરેકને રસી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે દેશમાં વેક્સિન પાત્ર તમામ લોકોને વર્ષના અંત સુધીમાં કોરોના રસી(Vaccine) લાગી જશે.

તેમણે કહ્યું હતું કે “સરકારે ડિસેમ્બર (2021) ના અંત સુધીમાં અને તમામ ફાર્મા કંપનીઓ સાથે વાત કર્યા પછી 250 કરોડ રસી ડોઝના ઉત્પાદન માટે કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. સ્પુટનીક-વીના ગઈકાલે 30 લાખ ડોઝ હૈદરાબાદ પહોંચ્યા છે. જયારે ફાઈઝર અને જહોનસન એન્ડ જહોનસનની રસી માટે ચર્ચા ચાલી રહી છે.

નાગરિકોને રસી આપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે

તેમજ અન્ય દેશોની તુલનામાં તેના નાગરિકોને રસી આપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. અમે આયાત નિયમોને સરળ બનાવ્યા છે જેથી ખાનગી હોસ્પિટલો રસી આયાત કરી શકે. રસીકરણ ડ્રાઇવ આગામી 7-8 મહિના સુધી ચાલશે. તેમજ દરેક લોકોને રસી આપવામાં આવશે.

સીએમ પટનાયકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર

ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને કોરોના પડકારો વચ્ચે ખુદ કેન્દ્ર પાસેથી જ રસીની ખરીદી અંગે સહમતિ માંગી છે. પટનાયકે જણાવ્યું હતું કે તેઓએ કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમની સાથે તેમના મંતવ્યો શેર કર્યા હતા. કોઈ પણ રાજ્ય સલામત નથી ત્યાં સુધી અને જ્યાં સુધી રસીકરણ ઝડપથી કરવામાં નહીં આવે.

રસીકરણ પ્રોગ્રામ રાજયો પર છોડી દેવો જોઇએ

ઓરિસ્સાના મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં, શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે ભારત સરકારે રસી લેવી જોઈએ અને રાજ્યોમાં તેનું વિતરણ કરવું જોઈએ જેથી આપણા નાગરિકો વહેલી તકે રસી મેળવી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસીકરણ પ્રોગ્રામ રાજયો પર છોડી દેવો જોઇએ. રાજ્ય સરકાર તેની સિસ્ટમ મુજબ રસી આપશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">