24 વર્ષ બાદ માયાવતી-મુલાયમ આવી શકે છે એક જ મંચ પર, કરાયું સંયુક્ત રેલીનું આયોજન
લોકસભાની ચૂંટણીને લઈને સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન ચર્ચામાં છે. આ ગઠબંધનની રેલીમાં મુલાયમસિહં યાદવ અને માયાવતી પણ એક મંચ પર આવી શકે છે. कल लोकसभा क्षेत्र मैनपुरी और आँवला में होगी महागठबंधन की संयुक्त महारैली। आप भी जुड़ें हमारे साथ – चलें #MahaGathbandhan से #MahaParivartan की ओर। Web Stories View more SBI પાસેથી 25 વર્ષ […]
લોકસભાની ચૂંટણીને લઈને સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન ચર્ચામાં છે. આ ગઠબંધનની રેલીમાં મુલાયમસિહં યાદવ અને માયાવતી પણ એક મંચ પર આવી શકે છે.
कल लोकसभा क्षेत्र मैनपुरी और आँवला में होगी महागठबंधन की संयुक्त महारैली।
आप भी जुड़ें हमारे साथ – चलें #MahaGathbandhan से #MahaParivartan की ओर।
एक भी वोट न घटने पाए एक भी वोट न बँटने पाए pic.twitter.com/QccIiFDjMX
— Samajwadi Party (@samajwadiparty) April 18, 2019
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક રેલીનું આયોજન સપા-બસપા-આરએલડી દ્વારા કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પરથી કરાયેલા ટ્વિટ પરથી જાણવા મળી રહ્યું છે લાંબા સમય બાદ માયાવતી અને મુલાયમ સિંહ યાદવ એકસાથે પોતાનો મંચ શેર કરી શકે છે.
જણાવી દઈએ કે 1995ની સાલમાં ગેસ્ટ હાઉસ કાંડ થયો હતો અને તેને લઈને સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અલગ થઈ ગયા હતા. મહાગઠબંધનની સાથે લડવા માટે બસપા અને સપા એકસાથે મંચ પર આવ્યા છે. ત્યારે અખિલેશ સાથે હવે મુલાયમસિહં પણ સભા ગજવે તો નવાઈ નહીં.
ઉલ્લેખનીય જો મુલાયમ સિંહ યાદવ અને માયાવતી જો સાથે રેલી કરશે તો આ રેલી રાજનીતિક ઈતિહાશ રચાશે. કારણ કે 24 વર્ષોથી એકબીજાના હરીફ રહેલાં નેતાઓ ફરીથી એકસાથે મંચ ગજવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]