જાણો કોણ છે શક્તિ ભાર્ગવ, જેેમણે ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું ?

દિલ્હી સ્થિત ભાજપના હેડકવાર્ટરમાં પાર્ટીના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતુ. આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. જૂતું ફેંકવા વાળા વ્યક્તિની પાસે એક વિઝીટિંગ કાર્ડ પણ મળ્યુ હતુ. આ વ્યક્તિ પત્રકારોને બેસેવાની જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. તે વ્યક્તિનું નામ શક્તિ ભાર્ગવ બતાવવામાં આવી રહ્યું છે. TV9 Gujarati Web Stories View […]

જાણો કોણ છે શક્તિ ભાર્ગવ, જેેમણે ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું ?
Follow Us:
| Updated on: Apr 18, 2019 | 10:41 AM

દિલ્હી સ્થિત ભાજપના હેડકવાર્ટરમાં પાર્ટીના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતુ.

આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. જૂતું ફેંકવા વાળા વ્યક્તિની પાસે એક વિઝીટિંગ કાર્ડ પણ મળ્યુ હતુ. આ વ્યક્તિ પત્રકારોને બેસેવાની જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. તે વ્યક્તિનું નામ શક્તિ ભાર્ગવ બતાવવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જે સમયે નરસિમ્હા રાવ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે અચાનક આ વ્યક્તિએ તેમની પર જૂતું ફેંક્યુ હતુ પણ આ જુતૂં તેમને વાગ્યુ ન હતુ. અત્યાર સુધી એ જાણવા મળ્યુ નથી કે આ વ્યક્તિએ કયા કારણસર જૂતું ફેંક્યુ હતુ. આ વ્યક્તિ પાસેથી એક વિઝીટીંગ કાર્ડ મળ્યુ છે. તે પ્રમાણે તેનુ નામ ડૉ. શક્તિ ભાર્ગવ છે. જુતૂં ફેંક્યા પછી આજુબાજુના લોકોએ તેને પકડી લીધો અને પોલીસ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને વધુ તપાસ કરી રહી છે.

ડૉ. શક્તિ ભાર્ગવે તેના ફેસબુક અકાઉન્ટ પર પોતાને વ્હિસલ બ્લોઅર ગણાવે છે. શક્તિ ભાર્ગવની માતા દયા ભાર્ગવે જણાવ્યુ કે તેમના પુત્ર સાથે તેમનો કોઈ સંપર્ક નથી. મારો પુત્ર મારાથી અલગ રહે છે. ઘણા પત્રકારોના કહેવા મુજબ આ વ્યક્તિ છેલ્લા ઘણા દિવસોથી ભાજપની ઓફિસે આવી રહ્યો હતો. કાનપુરમાં બંધ મિલોને લઈને પણ શક્તિ ભાર્ગવે અવાજ ઉઠાવ્યો હતો. ફેસબુકમાં શક્તિ ભાર્ગવે લખ્યુ છે કે PSU કર્મચારીઓની આત્મહત્યા માટે સરકાર જવાબદાર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">