કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં […]

કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 2:08 PM

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં આખી બાજી પલટી નાખી હતી. જે ભાજપ એકલા હાથે ક્યારેય સરકાર બનાવી જ ના શકે તેવી સ્થિતિમાં ન હતી તેને પણ સરકાર બનાવવાનો મોકો એક રાતમાં મળી ગયો હતો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો  :   મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી અને NCPના નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી

એક જ રાતમાં રાજનીતિ બદલાઈ ગયી અને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા. સવારે લોકોને જાગીને ખબર પડી કે ભાજપે અને અજીત પવારના સહયોગથી અમુક એનસીપીના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી લીધી. આ સરકાર બનાવવું ભાજપ માટે શક્ય નહોતું પણ ધનંજય મુંડેએ આ કામ સરળ કરી બતાવ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રોનું માનીએ તો ધનંજય મુંડએ એનસીપીના ધારાસભ્યોમાં ફૂટ પાડી અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ધારાસભ્યોને રાજી કર્યા. ટૂંકમાં બે ધનંજય મુંડે એ સ્વ. દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા થાય છે. આ બાજુ અજિત પવાર નામ ચર્ચામાં છે તેઓ શરદ પવારના ભત્રીજા છે. આમ ભત્રીજાઓના લીધે એનસીપી, કોંગ્રેસ અને શીવસેનાની સરકાર ના બની શકી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ધનંજય મુંડેએ તમામ ધારાસભ્યોને સાથે લીધા અને તેઓ પોતાના ઘરે લઈ ગયા. આ પછી તમામ ધારાસભ્યો રાજ્યપાલના ઘરે વહેલીસવારે ગયા અને ત્યાં જ ભાજપની સાથે સરકાર બની અને ફરીથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બની શક્યાં. આમ ધનંજય મુંડેએ આખી બાજીને બદલીને રાખી દીધી. શરદ પવારની ધનંજય મુંડે સાથે બેઠક છે અને ફરીથી કોઈ ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ધનંજય મુંડેએ પોતાના રાજનીતિક કરિયરની શરુઆત ભાજપના યુવા મોરચાથી કરી હતી અને તેઓ 2012માં એનસીપી સાથે જોડાઈ ગયા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">