Kisan Mahapanchayat: અરવિંદ કેજરીવાલે કહ્યું કેન્દ્ર સરકારના ત્રણ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ

Kisan Mahapanchayat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેરઠમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Kisan Mahapanchayat: અરવિંદ કેજરીવાલે કહ્યું કેન્દ્ર સરકારના ત્રણ કાયદા ખેડૂતો માટે  ડેથ વોરંટ
Arvind Kejriwal (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 28, 2021 | 4:18 PM

Kisan Mahapanchayat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેરઠમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ત્રણ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ છે. આમ આદમી પાર્ટી રાજકીય રીતે ખેડૂત આંદોલન પાછળ રહેવા માંગતી નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કિસાન મહાપંચાયતમાં જોડાવા માટે મેરઠ પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતોને સંબોધન કર્યું હતું. અહીં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

આપના સાંસદ સંજય સિંહ પણ ત્યાં હાજર હતા. મેરઠ બાયપાસ પરના કલ્ચર રિસોર્ટ ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી તરીકે કેજરીવાલની ખેડૂતોની મહાપંચાયતમાં ભાગ લેવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમવાર આમ આદમી પાર્ટી યુપી વિધાનસભાની ચૂંટણી પણ લડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ખેડૂતોની મહાપંચાયતમાં જોડાવા માટે સીએમ કેજરીવાલે ખુદ ખેડૂતો સાથે બેઠક કરી હતી, જે દરમિયાન કૃષિ કાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ કેજરીવાલની આ બેઠક 21 ફેબ્રુઆરીએ મળી હતી. ખેડૂત નેતા રાકેશ ટીકેતે ખેડૂત વિરોધ પ્રદર્શનના સમર્થનમાં દેશભરમાં મહાપંચાયતનું આયોજન કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે દેશનો ખેડૂત ખૂબ જ વેદના અનુભવી રહ્યાં છે. 95 દિવસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં દિલ્હીની સરહદે બેઠા છે. 250થી વધુ ખેડૂતો શહીદ થયા છે. પરંતુ સરકારને કોઈ અસર થતી નથી. છેલ્લા 70 વર્ષોમાં આ દેશના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

કાયદા એ ખેડૂતો માટે ડેથ વોરંટ છે

અરવિંદ કેજરીવાલે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યા હતા. તેમણે કહ્યું, ‘કેન્દ્રના આ ત્રણ કાયદા એ ખેડૂતો માટે ડેથ વોરંટ છે, આ ત્રણ કાયદા લાગુ થયા પછી ખેડૂતોની બાકી રહેલી ખેતીને કેન્દ્ર સરકાર ત્રણ-ચાર મોટા મૂડીવાદી સાથીદારોના સોંપવા માંગે છે. દરેકની ખેતી જતી રહેશે. “લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ થયેલી હિંસા અંગે કેજરીવાલે કહ્યું, “તેમણે લાલ કિલ્લાની આખી ઘટનાને તેમણે પોતે અંજામ આપ્યો હતો. હું દિલ્હીનો મુખ્યમંત્રી છું, ઉત્તર પ્રદેશ, પંજાબના લોકો અને ખેડૂતોએ મને કહ્યું કે તેમને જાણી જોઈને ત્યાં મોકલવામાં આવ્યા હતા. જેમણે ઝંડો ફરકાવ્યો તે તેમના જ પોતાના કાર્યકર હતા.”

આ પણ વાંચો: MAHARASHTRA : કોરોનાનું સંક્રમણ વધ્યું, PUNE માં સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવ્યા

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">