Kerala Assembly Election 2021: ભાજપને મોટો આંચકો, પીસી થોમસે છોડ્યો એનડીએનો સાથ

Kerala Assembly Election 2021: કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પીસી થોમસ હવે એનડીએ પણ છોડી ગયા છે. કેરળ કોંગ્રેસથી છૂટા પડેલા PC Thomas ની આગેવાનીવાળા જૂથે વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે એક પણ બેઠક ના આપતા  મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.

Kerala Assembly Election 2021: ભાજપને મોટો આંચકો, પીસી થોમસે છોડ્યો એનડીએનો સાથ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 17, 2021 | 3:32 PM

Kerala Assembly Election 2021: કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પીસી થોમસ હવે એનડીએ પણ છોડી ગયા છે. કેરળ કોંગ્રેસથી છૂટા પડેલા PC Thomas ની આગેવાનીવાળા જૂથે વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે એક પણ બેઠક ના આપતા  મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.

ગત ચૂંટણીમાં PC Thomas એ કહ્યું હતું કે તેમનું જુથ ચાર વિધાનસભા બેઠકો પર ચુંટણી લડયું હતું. પરંતુ આ વખતે ભાજપ એક પણ બેઠક આપવા તૈયાર નથી. ત્યારબાદ થોમસે કહ્યું કે તેમનું જૂથ કેરળ કોંગ્રેસમાં ભળી જશે અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફનો ભાગ બનશે. જો કે થોમસનું જૂથ પાછલા અઠવાડિયે ફરીથી કોંગ્રેસથી અલગ પડ્યું અને ભાજપમાં જોડાયું હતું.

પીસી થોમસ 2003 થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ 1989 થી 2009 દરમિયાન કેરળના મુવત્તુપુઝાથી છ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. થોમસ 2004 માં એનડીએને કેરળમાં પ્રથમ ચૂંટણી જીત નોંધવામાં મદદ કરી હતી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

છેલ્લા પાંચ ચૂંટણીમાં થોમસ કોંગ્રેસની આગેવાનીવાળી યુડીએફની સાથી કેરળ કોંગ્રેસ (મણિ) ના ઉમેદવાર હતા. જો કે, મે 2001 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી તરત જ થોમસ તેમના રાજકીય ગુરુ રાજ્યના મહેસૂલ પ્રધાન કે.એમ. મણિથી અલગ થયા હતા. કેરળમાં 140 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 6 એપ્રિલના રોજ મતદાન છે. જ્યારે 2 મેના રોજ પરિણામ આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પીસી ચાકોએ કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. કોંગ્રેસમાં જૂથવાદનો આરોપ લગાવી 6 એપ્રિલની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચાકોએ કેરળમાં રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં પાર્ટીના મહાસચિવ રહેલા પીસી ચાકોએ કહ્યું હતું કે કોંગ્રેસ હલેસા વગરની હોડી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે લોકશાહી નથી. ત્યારબાદ તેઓ શરદ પવારની પાર્ટી એનસીપીમાં જોડાયા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">