કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલતી રાજકીય ખેંચતાણ પર આજે પૂર્ણવિરામ લાગી શકે છે. કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે. જો કે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોને અયોગ્યતાના મુદ્દે નોટિસ મોકલી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ પણ વાંચોઃ ચંદ્ર તરફ […]

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે
Follow Us:
| Updated on: Jul 22, 2019 | 6:49 AM

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલતી રાજકીય ખેંચતાણ પર આજે પૂર્ણવિરામ લાગી શકે છે. કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે. જો કે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોને અયોગ્યતાના મુદ્દે નોટિસ મોકલી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ ચંદ્ર તરફ ભારતની કૂચઃ ચંદ્રયાન-2નું LIVE લોન્ચિંગ જોવા શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વિશ્વાસ મત માટે આજે વોટિંગ થવાનું છે. આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય નાગેન્દ્ર જેઓએ હાલમાં હાર્ટ સર્જરી કરાવી છે તેઓ આજે હાજર નહીં રહી શકે. જ્યારે કે સ્પીકરે આજે જ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી છે. તો બીજી તરફ શક્તિ પરીક્ષણ પહેલા રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે- સરકાર બચાવવા માટે JDS કોઈ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. ડીકે શિવકુમારના જણાવ્યા મુજબ, JDSએ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. જો કે સવાલ એ છે કે વિશ્વાસ મત પર મતદાન પહેલા ડીકે શિવકુમારનું આ નિવેદન શું સરકારને બચાવી શકશે. મહત્વનું છે કે- કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામી પોતાની બહુમતી સાબિત કરવા માટે વિધાનસભા ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જેના મતદાન બાદ કોંગ્રેસ-જેડીએસની સરકાર ટકશે. કે સરકાર પડી જશે તે નક્કી થઈ જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">