કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈ કરશે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચાની સંભાવના

બસવરાજ બોમ્મઈએ કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.બસવરાજ બોમ્માઈએ(Basavaraj Bommai )લિંગાયત સમુદાયમાંથી આવે છે અને પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની નજીકના માનવામાં આવી રહ્યા છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈ કરશે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચાની સંભાવના
Basavaraj Bommai (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 10:58 AM

બસવરાજ બોમ્મઇ PM  નરેન્દ્રમોદી સાથે કરશે મુલાકાત

કર્ણાટકના મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ બસવરાજ બોમ્માઇ આજે 30 જુલાઈએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે.દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓને (Central Minister) પણ મળશે. ઉપરાંત આ બેઠકમાં બસવરાજ બોમ્માઇ પાર્ટી હાઇકમાન્ડ (High Command)સાથે ચર્ચા કરીને કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) અંગે ચર્ચા કરશે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

બાસવરાજ બોમ્માઇએ બુધવારે કર્ણાટકના 23 મા મુખ્યમંત્રી(Chief Minister) તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ ભાજપના નેતાઓએ (Bjp Leader) હાજરી આપી હતી. બસાવરાજ બોમ્માઇના પિતા એસ.આર. બોમ્માઇ 1988 માં 281 દિવસ સુધી મુખ્ય પ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. બોમ્માઇ લિંગાયત સમુદાયના છે અને તેમને યેદિયુરપ્પાની (Yeddyurappa) નજીકના માનવામાં આવે છે. બસવરાજ બોમ્માઇએ રાજકીય કારકિર્દીની (Career)શરૂઆત જેડીયુથી કરી હતી અને બાદમાં તેઓ વર્ષ 2008 માં ભાજપમાં જોડાયા હતા.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે બાસવરાજ બોમ્માઇ 

2008 ની કર્ણાટક રાજ્યની ચૂંટણીમાં બોમ્મઇ હવેરી જિલ્લાના શિગગાંવ મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. બોમ્મઇ મિકેનિકલ એન્જિનિયરિંગમાં(Mechanical engineering)  સ્નાતક છે. ઉલ્લેખનિય છે કે,બીએસ યેદીયુરપ્પાએ સોમવારે રાજીનામું આપ્યા બાદ , ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કર્ણાટકના નવા મુખ્યપ્રધાન (Chief Minister)પદ માટે બાસવરાજ બોમ્માઈના નામ પર મહોર લાગી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

આ પણ વાંચો: Maharashtra: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">