JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO
જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના […]
જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ
આ બાબતે સોનિયા ગાંધીએ ભાજપની સરકાર સામે નિશાન તાક્યું હતું. તેઓએ કહ્યું કે આ મામલે સ્વતંત્ર અને ન્યાયિક તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર બનાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો