JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના […]

JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 5:54 PM

જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો :   ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

આ બાબતે સોનિયા ગાંધીએ ભાજપની સરકાર સામે નિશાન તાક્યું હતું. તેઓએ કહ્યું કે આ મામલે સ્વતંત્ર અને ન્યાયિક તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર બનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">