હરિયાણાના શહીદો જેટલા ગુજરાતના જવાનો પણ નથી…ભાજપ ન શિખવાડે અમને દેશભક્તિઃ દુષ્યંત ચૌટાલા

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર રાષ્ટ્રવાદને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. કેમ કે જેટલા જવાન હરિયાણાના બોર્ડર પર શહીદ થયા છે. એટલા ગુજરાતના જવાન આજસુધી સેનામાં ભરતી પણ નહીં હોય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

હરિયાણાના શહીદો જેટલા ગુજરાતના જવાનો પણ નથી...ભાજપ ન શિખવાડે અમને દેશભક્તિઃ દુષ્યંત ચૌટાલા
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 1:48 PM

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર રાષ્ટ્રવાદને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. કેમ કે જેટલા જવાન હરિયાણાના બોર્ડર પર શહીદ થયા છે. એટલા ગુજરાતના જવાન આજસુધી સેનામાં ભરતી પણ નહીં હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચોઃ દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ….ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હરિયાણાનું કોઇ એવુ ગામ નથી, જ્યાંથી કોઇ શહીદ ન થયું હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે. જેણે દેશને મજબૂત બનાવ્યો. સીમા પર દર 10 જવાન હરિયાણાના છે. પછી તે ચીનની બોર્ડર હોય કે પછી પાકિસ્તાનની.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">