જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 લોકસભામાં પસાર, અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું

સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 લોકસભામાં પસાર થયું.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 લોકસભામાં પસાર, અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 5:40 PM

સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે Jammu Kashmir  પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 લોકસભામાં પસાર થયું. આ બિલ રાજ્યસભામાં પહેલેથી જ પસાર થઈ ગયું હતું. આ પહેલા અમિત શાહે Jammu Kashmir માં કેન્દ્ર સરકારની કામગીરી ગણાવી હતી અને વિપક્ષોને નિશાન બનાવ્યા હતા. તેમણે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલા કામ ગણાવતા કહ્યું કે તમારી ચાર પેઢી જેટલું કામ ના કરી શકી તેટલું કામ અમે 17 મહિનામાં કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે 17 મહિના કામ કર્યું. હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 3490 મેગાવોટનું કામ કરાયું હતું. 100 ટકા લોકોને વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. 3,57,405 લોકોને 70 વર્ષથી વીજળી મળી ન હતી, તેમને 17 મહિનામાં વીજળી આપવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું કે ત્રણ પરિવારો કે જેમણે વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં શાસન કર્યું છે, તેઓએ ત્યાંના લોકોના સ્વાસ્થ્ય માટે શું કર્યું તે જણાવવું જોઈએ. હું ગૌરવ સાથે ગૃહને કહેવા માંગુ છું કે 17 મહિનામાં અમે જમ્મુ-કાશ્મીરમાં પીએમડીપી હેઠળ આરોગ્ય મંત્રાલયમાંથી 881 કરોડની રકમ મોકલી છે. 2022 સુધીમાં 75 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે 39 અન્ય પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે.

ગૃહ પ્રધાને એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ઉદ્યોગમાં સૌથી મોટી અવરોધ એ હતો કે જો તેઓ ત્યાં કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય તો તેઓને જમીન મળતી ન હતી. જેમાં આર્ટીકલ 370 નાબૂદ કર્યા બાદ ખેંચ્ય અમે જમીનનો કાયદો બદલ્યો અને હવે એવી સ્થિતિ આવી છે કે કાશ્મીરની અંદર ઉદ્યોગો સ્થાપિત થશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શાહે માહિતી આપી હતી કે બેક ટૂ વિલેજ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીર બેંકને 15,000 નાની લોન આપવામાં આવી છે. મને એ જણાવતા આનંદ થાય છે કે લગભગ 4600 મહિલાઓ સહિત 13,000 લોકોને ધિરાણ આપવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તેઓ તેમના પોતાના નાના એકમો સ્થાપિત કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">