કાશ્મીરની પરિસ્થિતિ પર રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદન, આગામી દિવસોમાં 50 હજાર જોબ ઉભી કરવામાં આવશે

જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના માહોલ વિશે પત્રકાર પરિષદ યોજી હતી. સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ 370 દૂર થવું કાશ્મીર અને લદાખના લોકો માટે ફાયદાકારક છે. સાથે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધીરી રહી છે. અહીના લોકો દેશના અન્ય રાજ્યની જનતાથી ઘણા પાછળ છે. કાશ્મીરમાં મૂળી રોકાણ નથી થયું પણ હવે જૂની […]

કાશ્મીરની પરિસ્થિતિ પર રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદન, આગામી દિવસોમાં 50 હજાર જોબ ઉભી કરવામાં આવશે
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 1:06 PM

જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના માહોલ વિશે પત્રકાર પરિષદ યોજી હતી. સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ 370 દૂર થવું કાશ્મીર અને લદાખના લોકો માટે ફાયદાકારક છે. સાથે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધીરી રહી છે. અહીના લોકો દેશના અન્ય રાજ્યની જનતાથી ઘણા પાછળ છે. કાશ્મીરમાં મૂળી રોકાણ નથી થયું પણ હવે જૂની વાતને ભૂલી લોકોના વિકાસનું કાર્ય કરવાનું છે. 370 દૂર થયા બાદ અમે કાનૂન વ્યવસ્થા જાળવવામાં લાગી ગયા છે. આગામી ત્રણ મહિનામાં 50 હજાર યુવાનોને નોકરી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ રોજગારીના કામમાં લાગી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ પણ વાંચોઃ કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગવર્નરે કહ્યું કે, દેશમાં ખોટી હો હલ્લો થઈ રહ્યો છે. કાશ્મીરમાં મોબાઈલ ફોન બંધ થવું તે પહેલી ઘટના નથી. અગાઉ પણ મોબાઈલ ફોન બંધ રહ્યા છે. 25 દિવસની આ મુશ્કેલી કાશ્મીરીઓ માટે સારા દિવસ લાવવાનું છે. અમને લોકોના જિવનની કદર છે. ગત પંચાયતની ચૂંટણીમાં એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી. હોસ્પિટલમાં દવા ન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. એ વાત એકદમ ખોટી છે. રાજ્યપાલ તરીકે હું સતત પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યો છું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોબાઈલ ફોનના પ્રતિબંધ પર કહ્યું કે, ફોન અને મોબાઈલના ઈન્ટરનેટને બંધ રાખવું હાલની પરિસ્થિતિ માટે જરૂરી છે. પાકિસ્તાનના આતંકી ઈન્ટરનેટનો ઉપયોગ હથિયાર માટે કરવામાં આવી શકે છે. પણ આ પ્રતિબંધ થોડા સમય માટે છે. 81 પોલીસ સ્ટેશનમાંથી પ્રતિબંધ હટાવી દીધી છે. શાળાઓ પણ ધીમે ધીમે ખુલી રહી છે.

[yop_poll id=”1″]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">