કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને આર્ટીકલ 370ના ભાજપ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અધિર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ કલમ 370 બાબતે ભાજપના નિર્ણયના વિરોધમાં હતું. કોંગ્રેસ પાર્ટીમાં જ હવે બગાવતના સુર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જ પાર્ટીના હાઈ કમાન્ડના સ્ટેન્ડની વિરોધમાં જઈને પોતાની પ્રતિક્રિયા […]

કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો
Follow Us:
| Updated on: Aug 06, 2019 | 1:46 PM

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને આર્ટીકલ 370ના ભાજપ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અધિર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ કલમ 370 બાબતે ભાજપના નિર્ણયના વિરોધમાં હતું. કોંગ્રેસ પાર્ટીમાં જ હવે બગાવતના સુર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જ પાર્ટીના હાઈ કમાન્ડના સ્ટેન્ડની વિરોધમાં જઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

કોંગ્રેસ પાર્ટીના ગુજરાત નેતા હાર્દિક પટેલ પણ ભાજપ સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જે વાત કરી હતી કે ભાજપના આ કલમ 370ના નિર્ણયથી દેશને ખતરો થઈ શકે તેના વિરોધમાં લખ્યું કે ભાજપના આ નિર્ણયથી દેશને કોઈપણ જાતનો ખતરો નથી. આમ કોંગ્રેસ પાર્ટીમાં આ બિલને લઈને ફૂટ પડવા લાગી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">