West Bengal Election: બંગાળની ચૂંટણીમાં અમિત શાહનું એડીચોટીનું જોર, એક દિવસમાં 6 કાર્યક્રમ

બંગાળની ચૂંટણીમાં અમિત શાહ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે છ જાહેર કાર્યક્રમોને સંબોધિત કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને કરશે.

West Bengal Election: બંગાળની ચૂંટણીમાં અમિત શાહનું એડીચોટીનું જોર, એક દિવસમાં 6 કાર્યક્રમ
બંગાળમાં શાહનો ચૂંટણી પ્રચાર (Photo-PTI)
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 11:47 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળનામાં છ જાહેર કાર્યક્રમોને સંબોધિત કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને સંબોધિત કરશે. સૌ પ્રથમ અમિત શાહ બપોરે 12:20 વાગ્યે શાંતિપુરમાં એક રોડ શો કરશે. કાર્યક્રમની સમાપ્તિ પછી તેઓ બપોરે 1:30 કલાકે રાણાઘાટ દક્ષિણ ખાતે એક રોડ શો કરશે અને ત્યારબાદ બશીરહાટ દક્ષિણમાં બપોરે 3:40 કલાકે જાહેર સભાનું સંબોધન કરશે. ચોથો કાર્યક્રમ પનહારી ખાતે બપોરે 04:25 કલાકે એક રોડ શો હશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના અંતિમ બે જાહેર કાર્યક્રમો ટાઉનહોલમાં બેઠકોના રૂપમાં હશે. તે સાંજે 5:30 કલાકે કમારટી ખાતે ટાઉનહોલમાં સભા કરશે. આ પછી સાંજે સાત વાગ્યે તેઓ રાજારહાટ ગોપાલપુરના બીજા એક ટાઉનહોલમાં બેઠક કરશે.

પાંચમા તબક્કા માટે 17 એપ્રિલના રોજ મતદાન

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર તબક્કામાં મતદાન યોજાયું છે અને હવે 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં છ જિલ્લાની 45 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં ઉત્તરી 24 પરગણાની 16 બેઠકો, દાર્જિલિંગની તમામ પાંચ બેઠકો, નાદિયાની આઠ બેઠકો, પૂર્વ બર્ધમાનની આઠ બેઠકો, જલપાઇગુડીની તમામ સાત બેઠકો અને કૈલિમપોંગની એક બેઠક પર મતદાન થશે.

તે જ સમયે, છઠ્ઠા તબક્કાની વાત કરીએ તો બંગાળના ચાર જિલ્લાની 43 વિધાનસભા બેઠકો પર 22 એપ્રિલે મતદાન થવાનું છે. ઉત્તરી 24 પરગણાની 17 બેઠકો, પૂર્વ બર્ધમાનની આઠ બેઠકો, નાદિયાની નવ બેઠકો અને ઉત્તર દિનાજપુરની તમામ નવ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

સાતમા તબક્કામાં પાંચ જિલ્લાની 36 વિધાનસભા બેઠકો માટે એપ્રિલ 26ના રોજ મતદાન યોજાનાર છે. આ તબક્કામાં માલદાની છ બેઠકો, મુર્શિદાબાદની 11 બેઠકો, પશ્ચિમ બર્ધમાનની તમામ નવ બેઠકો, દક્ષિણ દિનાજપુરની તમામ છ બેઠકો અને કોલકાતા સાઉથની ચારેય બેઠકો માટે મતદાન યોજાશે.

2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે

તે જ સમયે આઠમી એટલે કે છેલ્લા તબક્કામાં ચાર જિલ્લાઓની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થવાનું છે. આ પછી ભારતનું ચૂંટણી પંચ 2 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરશે.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

આપણ વાંચો: Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">